Search Results

Search Gujarat Samachar

ખંભાળિયા નગરપાલિકાના સભ્ય એવા કિન્નર વાંસતી દે નાયકે સમાજમાં પ્રેરણારૂપી સમૂહલગ્નોત્સવનું આયોજન કર્યું હતું.

આપ તાર્યા અમે તરવાના, સાચું રે જાણો...પથિક તારા વિસામાના, દૂર દૂર આરા...જીવન પંથ ખૂટે ના મારો, જીવન પંથ ખૂટે ના...વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે (સોમવારે)...

મૂળ સિદ્ધપુર પંથકના અને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી કરાચીમાં સ્થાયી થયેલા આગાખાની ઈસ્માઈલી શિયા જમાત સંપ્રદાયના ૪૭ લોકોના તહરીક એ તાલિબાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં મોત થયા હતા.

વિશ્વમાં કોઇપણ સામાન્ય માનવીના હાથપગમાં કુલ ૨૦ આંગળી-અંગૂઠા હોય છે. પરંતુ ગુજરાતમાં એક એવા વ્યક્તિ છે જે કુલ ૨૮ આંગળી-અંગુઠા ધરાવે છે. 

‘ગુજરાત જેવો ચમત્કાર...’મોદી અને જિનપિંગ વચ્ચેની શિખર મંત્રણા બાદ એસ. જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે વડા પ્રધાન મોદીને પૂછયું હતું કે, તેમનાં નેતૃત્વમાં ગુજરાતમાં (વિકાસનો) ચમત્કાર કેવી રીતે થયો અને હવે તેઓ રાષ્ટ્રીયસ્તરે...

એક સમયે રાજા-રજવાડાંઓ અને માલેતુજારોના પરિવારો પૂરતો સીમિત હીરો હવે ઘર-ઘરમાં પહોંચી રહ્યો છે. ધનાઢયોની સાથે સાથે હવે ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોમાં પણ હીરાના...

લંડનઃ યુકે મેદસ્વીતા ટાઈમ બોમ્બનો સામનો કરી રહ્યું છે તેવી ચેતવણીઓ મધ્યે વિશ્વ આરોગ્ય સંસ્થાના એનાલીસિસ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૩ ટકા બ્રિટિશ બાળકો...