કોલંબોઃ જયવર્દને (અણનમ ૭૭) અને સંગાકારા (અણનમ ૬૭)ના ૧૫મી વખત શતકીય ભાગીદારી સાથે અણનમ ૧૪૯ રનના પ્રદાનથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાં આસાનીથી વિજય મેળવ્યો હતો.
કોલંબોઃ જયવર્દને (અણનમ ૭૭) અને સંગાકારા (અણનમ ૬૭)ના ૧૫મી વખત શતકીય ભાગીદારી સાથે અણનમ ૧૪૯ રનના પ્રદાનથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાં આસાનીથી વિજય મેળવ્યો હતો.
ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે.
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગરમાં આગામી જાન્યુઆરીમાં યોજાનારા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ૧૫ રાજયોના મુખ્ય પ્રધાન હાજર રહેશે.
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિજીટલ ઈન્ડિયાની સંકલ્પનાને સાકાર કરવા ગુજરાતમાં આનંદીબહેન પટેલ ઈન્ફર્મેશન ટેકનોલોજી પોલિસી જાહેર કરી છે. પ્રથમ વખત બનાવાયેલી આ પોલિસીમાં જીટુબી એટલે કે ગવર્ન્મેન્ટ ટુ બિઝનેસના ઉદ્દેશ કેન્દ્રસ્થાને છે. નવા આઈટી પાર્કની...
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમાન ‘અતિથિ દેવો ભવઃ’ સમાન સૂત્રને સાકાર કરતાં પ્રવાસીઓ માટે અનોખી હોમ સ્ટે પોલિસી જાહેર કરી છે.
અમદાવાદઃ શિયાળામાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી વખત ફ્લાઇટને બહુ વિલંબનો સામનો કરવો પડતો હોય છે. આમાં પણ એક વાર ચેક-ઇન થઇ ગયા બાદ ધુમ્મસને કારણે વિલંબની જાહેરાત કરાય ત્યારે તો મુસાફરોને ફ્લાઇટમાં જ કલાકોના કલાકો બેસી રહેવાની હાલાકી ભોગવવી પડતી હોય...
ગાંધીનગર, નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન પદ દરમિયાન જે જવાબદારીઓ સંભાળતા હતા તેનાથી અનેકગણી જવાબદારી છેલ્લા છ મહિનાથી વડા પ્રધાન તરીકે સંભાળી રહ્યા છે. છતાં ન તો તેમના એનર્જી લેવલમાં કોઇ ફરક જોવા મળે છે, અને ન તો તેમના ચહેરા...
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય સચિવ પદેથી ૩૦ ઓકટોબરે નિવૃત્ત થયેલા વરેશ સિંહાને રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પદે નિયુક્ત કર્યા છે.
અમદાવાદ, તા. ૨૬ઃ આર્થિક સંકડામણનો સામનો કરી રહેલી સરકારી ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયાએ પ્રવાસીઓને એકદમ સસ્તા ફેરની જાહેરાત કરી છે. આમ હવે પ્રવાસીઓ એકદમ સસ્તા ફેરમાં યુરોપ, અમેરિકા, થાઇલેન્ડ, સિંગાપોર જેવા વિવિધ ડેસ્ટિનેશનની સહેલગાહ કરી શકશે.
પાલનપુરઃ ભણતર કરતાં ગણતર ચઢે તે આનું નામ. સલેમપુરા ગામનાં નિરક્ષર મહિલા ઇશાબહેન મેડાતે પશુપાલન થકી વર્ષે રૂ. ૪૪ લાખની કમાણી કરીને ડેરી વ્યવસાયમાં મોટી નામના મેળવી છે. ઇશાબહેને પશુપાલનના વ્યવસાય થકી પરિવારને તો સમૃદ્ધ બનાવ્યો જ છે, સમાજના અન્ય...