
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી આ મુદ્દે સતત નવા વળાંકો આવી રહ્યાં છે. બી. એસ. યેદુરપ્પાએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા એ પછી તરત કોંગ્રેસે...

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી આ મુદ્દે સતત નવા વળાંકો આવી રહ્યાં છે. બી. એસ. યેદુરપ્પાએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા એ પછી તરત કોંગ્રેસે...

આપણા ગુજરાતના અત્યારના નેતાઓ વિશે તો અમારી પેઢી જાણે છે પણ તે પહેલાં - પુરોગામી નેતાઓ – કેવા હતા? તેમની રાજકીય કારકીર્દીમાં વિશેષતા શી હતી? શું અત્યારના...

ઇસ્લામ ધર્મના જે પાંચ મૂળભૂત કર્તવ્યો ગણાય છે, તેમાં દિવસમાં પાંચ સમયની નમાઝ, એક અલ્લાહ અને પયગંબર મુહંમ્મદ (સલ.)ને માનવું, રોઝા (ઉપવાસ), નિર્ધારિત ધોરણનું...
• વિઝા ફ્રોડમાં ભારતીય અમેરિકનને એક વર્ષની કેદ• ગુજરાતી અમેરિકનનો વીમા કંપનીઓને લાખો ડોલરનો ચૂનો• કેન્યામાં પૂર આવતાં ૨૦નાં મોત • ગુજરાતી યુવાન પર અઢી લાખ ડોલરના ફ્રોડનો આરોપ• ભારતે બાંગ્લાદેશને યુદ્ધનાં સ્મૃતિ અવશેષો આપ્યાં• પ. બંગાળની પંચાયતી...
• સણોસરાની જિનિંગ મિલમાં આગ• ટ્રેક્ટર પલટી ખાતાં પિતા-પુત્રના મૃત્યુ• તળાવમાં ડૂબી જતાં ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુ• રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ• ગોંડલ પાસે માર્ગ અકસ્માતમાં ત્રણનાં મૃત્યુ
સુખપરના ખીમજી વેલજી મેઘાણી મસ્કતમાં બાંધકામ માટે મજૂરી કરવા ગયા હતા. તેમને ત્યાં હાર્ટ એટેક આવતાં કંપનીએ સારવાર માટે તેમને સ્થાનિક હોસ્પિટલે ખસેડ્યા હતા. ૧૩મી એપ્રિલે તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સલાલા હોસ્પિટલમાં રખાયો હતો અને ત્યાંથી...
બીઆરટીએસ ટ્રેક પર ટૂંક સમયમાં પાંચ ઈલેક્ટ્રિક બસો પણ દોડતી થવાના અહેવાલ છે. એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા મ્યુનિ. તંત્રને પાંચ બસ ફાળવવા માટેનો નિર્ણય કરાયો હોવાનું સમર્થન મહાનગરપાલિકાએ આપ્યું હતું. પાલિકા દ્વારા જાહેરાત કરાઈ હતી કે, એર...
ભારત અને પાકિસ્તાન એકસાથે સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યાં છે. આ સૈન્ય અભ્યાસ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) હેઠળ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રશિયામાં યોજાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ભારત, પાકિસ્તાન અને ચીન સાથે સંગઠનના પાંચ અન્ય સભ્ય દેશ...

અભિનેત્રી પ્રિયંકા ચોપરાને બ્રિટિશ પ્રિન્સ હેરીનાં લગ્નમાં હાજરી આપવાનું આમત્રણ મળ્યું હોવાની ચર્ચા છે. લંડનથી પ્રગટ થતા ટેબ્લોઇડ અખબાર ડેઇલી મેલના એક...
જાણીતા વકીલ કિરીટ જોશી (ઉ. ૪૩)નું ટાઉનહોલ નજીક જ્યોત ટાવર પાસે છરીના ઉપરા-ઉપરી ઘા ઝીંકી જામનગરમાં ૨૯મી એપ્રિલે હત્યા કરાઈ હતી. મૃતકના ભાઈ અને વકીલ અશોક જોશીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે રૂ. ૧૦૦ કરોડના જમીન હડપગીરીના કૌભાંડમાં જયેશ પટેલ...