
મેયર ઓફ લંડન સાદિક ખાને યુકેમાં પોતાનું આખું અથવા મોટાભાગનું જીવન ગુજારનારા પરંતુ, હાલ સત્તાવાર બ્રિટિશ નાગરિકત્વ ન ધરાવતા ઘણાં બાળકો અને યુવાનોને ૧,૦૦૦...

મેયર ઓફ લંડન સાદિક ખાને યુકેમાં પોતાનું આખું અથવા મોટાભાગનું જીવન ગુજારનારા પરંતુ, હાલ સત્તાવાર બ્રિટિશ નાગરિકત્વ ન ધરાવતા ઘણાં બાળકો અને યુવાનોને ૧,૦૦૦...

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી સ્કોટલેન્ડ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા હરિયાણાના મુખ્ય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર અને તેમના પ્રતિનિધિમંડળના સ્વાગત...

કારમાં નશાની હાલતમાં મુસાફરી કરી રહેલી ૨૭ વર્ષીય મહિલા પર બળાત્કાર કર્યા પછી તેની સાથે ફોટા પાડનારા સ્ટ્રેધામમાં રહેતા ૩૮ વર્ષીય ઉબેર ડ્રાઈવર મુહમ્મદ દુરાનીને...

વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં પહેલી માર્ચ, ૨૦૦૨ના દિવસે ઓડ ગામમાં ૨૩ વ્યક્તિની જીવતા સળગાવીને હત્યા કરાઈ હતી. આ કેસમાં...

શહેરમાં ‘જાણતા રાજા’ નાટકના શોને સૌરાષ્ટ્ર અને કચ્છભરમાંથી લોકોએ તાજેતરમાં માણ્યો હતો. તેની સાથે રાષ્ટ્રપ્રેમ પણ ભારતમાતાના મંદિરના નિર્માણ માટે દાનરૂપે...

ડાંગ જિલ્લાના વાસુર્ણા ગામમાં ત્રણ પેઢીઓના એક સાથે તાજેતરમાં લગ્ન થયાં. જેમાં પૌત્ર, પિતા અને દાદા એક જ મંડપમાં ૧૪મી મેએ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. આ સમૂહલગ્નમાં...

દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રમાં દુષ્કાળમાં મફતમાં આપેલા રૂ. ૨૨ કરોડના પશુ આહાર અને ખાંડની ખરીદી અને જથ્થાની ગેરરીતિઓ મળી કુલ રૂ....
કંડલાની સગીરાનું અપહરણ કરી તેને વતન લઈ જઈ તેના પર ગુજારેલા રેપના કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદ થઈ છે. ગાંધીધામમાં રેલવે ઝૂંપડા વિસ્તારમાં રહેનારા જીત ઉર્ફે જ્યુત રાજભાર કંડલાની એક સગીરાનું અપહરણ કરીને તેને ઉત્તર પ્રદેશ પોતાના વતન લઇ ગયો હતો અને...

સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરીના રૂ. ૭.૫૬ કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત ‘સુરસાગર ભવન’નું મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ૧૩મી મેએ લોકાર્પણ કર્યું હતું. આ દૂધ...

આણંદ જિલ્લા ક્ષત્રિય સેનાના બે વર્ષ પૂર્ણ થતાં સંસ્થાના પ્રમુખ સુનિલસિંહ પરમાર સહિત હોદ્દેદારોએ ખુલ્લા પ્લોટમાં લોક ડાયરાનું આયોજન કર્યું હતું. આ લોકડાયરાના...