
કર્ણાવતી કલબમાં ‘મંતવ્ય ફાઉન્ડેશન’ દ્વારા ‘ગુજરાતના ગૌરવ’ કાર્યક્રમનું ૩૦મી એપ્રિલે આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે જુદા જુદા...

કર્ણાવતી કલબમાં ‘મંતવ્ય ફાઉન્ડેશન’ દ્વારા ‘ગુજરાતના ગૌરવ’ કાર્યક્રમનું ૩૦મી એપ્રિલે આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે જુદા જુદા...

ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યર્પણ સંબંધમાં ચાલી રહેલા કેસમાં સીબીઆઈ દ્વારા રજૂ થયેલા તમામ પુરાવાનો વેસ્ટમિન્સ્ટર કોર્ટે સ્વીકાર કરતાં વિજય માલ્યાને ભારત...

છેલ્લા ૧૦ વર્ષથી કચ્છના દિવ્યાંગો માટે સાહસ દ્વારા ચેરિટી ફંડ એકત્ર કરી સહાયરૂપ થતાં યુકે સ્થિત ફ્રેન્ડ્ઝ ઓફ કેરા જૂથે તાજેતરમાં લંડનથી હિમાલયની તળેટીમાં...

નૈરોબીમાં રહેતા BAPSના નિષ્ઠાવાન સત્સંગી શ્રી મહેન્દ્રભાઈ મીઠાભાઈ પટેલ (મહેશભાઈ બેરિસ્ટર તરીકે જાણીતા)નું ૯૦ વર્ષની વયે તા.૨૬.૦૪.૨૦૧૮ને ગુરુવારે નૈરોબી...

ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દોઢેક વર્ષ પહેલાં દલિત પરિવારના સભ્યો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પરિવાર અને તેમના સાથીઓએ આ અંગે ન્યાય નહીં...

ભારત સરકાર દ્વારા દેશના પશુધનના ઉત્કર્ષ માટે પ્રથમ વખત બનેલી સર્વોચ્ચ કમિટી 'રાષ્ટ્રીય ગોકુલ મિશન'માં સર્વશ્રેષ્ઠ ગાયો માટેની કમિટીમાં ગૌવિકાસ માટે ગોંડલ...

ભગવાન શિવનાં ૧૨ જ્યોતિર્લિગ પૈકીના બાબા કેદારનાથના દ્વાર રવિવારે સવારે ૬.૧૦ કલાકે ખોલવામાં આવ્યા હતા. મંત્રોચ્ચાર સાથે જ ૬ મહિના માટે કેદારનાથના દ્વાર...
છેલ્લા કેટલાક વર્ષોથી જાપાની નાગરિકોમાં જૈનધર્મ પ્રત્યેની આસ્થા વધતી જાય છે. આથી દર વર્ષે ભારતમાં આવી હસ્તિનાપુર, પાલિતાણા અને શંખેશ્વર વગેરે જૈનતીર્થોની મુલાકાત લે છે. એક અભ્યાસ પ્રમાણે છેલ્લા ૫ વર્ષમાં ૧૨૦૦થી વધુ જાપાનીઓ શાકાહારી બન્યા છે. હમણાં...

આસારામ બાપુના વર્ષોથી ભક્ત રહેલા નિવૃત આઇપીએસ અધિકારી ડી. જી. વણજારાએ ૨૫ એપ્રિલે ચુકાદો આવ્યા બાદ જણાવ્યું કે, આસારામ બાપુ જેવા લોકો પર આ પ્રકારના જે આરોપ...
ઉનામાં કથિત ગૌરક્ષકોથી પીડિત દલિત પરિવાર દ્વારા હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવવાની ઘટના બાદ ૩૦મી એપ્રિલે બૌદ્ધ જયંતીના દિવસે ભરૂચમાં ૩૦૦ જેટલા દલિતોએ હિંદુ ધર્મને તિલાંજલિ આપી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઉનામાં ગૌરક્ષકો...