• મારુતિનંદન બિલ્ડર્સનું રૂ. ૩૦૦ કરોડનો કાંડ• ‘રજવાડું’ પર દરોડા • હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલશે• ઇશરત એન્કાઉન્ટરમાં પાન્ડેય મુક્ત
• મારુતિનંદન બિલ્ડર્સનું રૂ. ૩૦૦ કરોડનો કાંડ• ‘રજવાડું’ પર દરોડા • હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલશે• ઇશરત એન્કાઉન્ટરમાં પાન્ડેય મુક્ત

કૌભાંડી નીરવ મોદીની જેમ કતારગામના વિન્સન ડાયમંડના સંચાલકે પણ જુદી જુદી બેંકોને મળીને કુલ રૂ. ૬૫૦૦ કરોડનો ચૂનો લગાવીને પત્ની સાથે વિદેશની વાટ પકડી લીધાની...

સામાન્ય ખેડૂત કનૈયાલાલ પટેલના એન્જિનિયર પુત્ર મૌલિક પટેલ તેમના ભાઈ કૃણાલ પટેલની સાથે મળી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ મળે તે માટે કામ કરી રહ્યા...

મોડાસા તાલુકાના સાયરા ગામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સાયરામાં રહેતા શિક્ષક દંપતી બ્રિજેશ પટેલ અને દામિની પટેલની ધો. ૧૦માં ધનસુરાની જવાહર નવોદય વિદ્યાલયમાં...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાષા-ભવનોના અધ્યાપકો-વિદ્યાર્થીઓનો ‘માતૃભાષા’ ઉત્સવ કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના યુનિવર્સિટી સભાગૃહમાં યોજાઈ ગયો. કુલપતિ...

આગામી છઠ્ઠી માર્ચથી શ્રીલંકામાં શરૂ થઈ રહેલી ટ્રાયેન્ગ્યુલર ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઇ છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના સૌથી સિનિયર ખેલાડી...

તાઈવાન સરકાર ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ સ્થાપવાની શક્યતાના અહેવાલો વચ્ચે તાજેતરમાં તાઈવાન સરકારના ઉચ્ચ અધિકારીઓ આ સંદર્ભે રાજ્યમાં સાઈટ વિઝિટ માટે...
કલોલના પૂર્વ વિસ્તારમાં ૨૩મી ફેબ્રુઆરીએ નટ સમાજ અને દલિત સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ટોળું ધોકા જેવા હથિયાર ધારણ કરી દોડી આવતા સામસામે પથ્થરમારો થયો હતો. બંને જૂથો થયેલા પથ્થરમારામાં ઘણા નિર્દોષ લોકોના પણ માથા ફૂટ્યા હતા. પોલીસને આ ઘટનાની...
બીકેએસ આયંગર ૯૬ વરસ સુધી જીવ્યા. એમણે જિંદગીભર યોગાસન કર્યા હતા...ખુશવંત સિંહ ૯૯ વરસ સુધી જીવ્યા. એમણે જિંદગીભર વ્હીસ્કી પીધી હતી...- વાતનો સાર એ છે કે યોગાસન કરતાં વ્હીસ્કી તમને ૩ વરસ વધારે જીવાડે છે !•

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનની રાજધાની મસ્કતમાં ૧૨૫ વર્ષ જૂના શિવમંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ લીધા હતા. મોદી દુબઈથી રવિવારે...