ઢળતી જતી વય અને નાદુરસ્ત તબિયતને કારણે પોતાને પરવશ સમજતા અપણા વડિલો સાચા અર્થમાં પરવશ નહિં પણ પરોપકારી છે. આપણા વડિલોએ આપણને જ્ઞાન, સંસ્કાર, સમજદારી અને અનુભવનું જે ભાથુ આપેલું છે તેના ફળસ્વરૂપે જ આજે આપણે સૌ આ દેશમાં સિધ્ધીના શિખરો સર કરવામાં...
ઢળતી જતી વય અને નાદુરસ્ત તબિયતને કારણે પોતાને પરવશ સમજતા અપણા વડિલો સાચા અર્થમાં પરવશ નહિં પણ પરોપકારી છે. આપણા વડિલોએ આપણને જ્ઞાન, સંસ્કાર, સમજદારી અને અનુભવનું જે ભાથુ આપેલું છે તેના ફળસ્વરૂપે જ આજે આપણે સૌ આ દેશમાં સિધ્ધીના શિખરો સર કરવામાં...
ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર્સ...
શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં તુલસી વિવાહનું ભક્તિભાવપૂર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૌએ માતા તુલસી વુંદા અને ભગવાન શાલિગ્રામ – વિષ્ણુના...
આ તે કેવો સવાલ છે? અંતિમ યાત્રાની તૈયારી કરી છે ખરી? જી હા, આપણે આમ તો આપણા પતિ-પત્ની, બાળકો, પરિવારજનો માટે જીવનભર વિવિધ જાતના આયોજનો કરી તેમને કદી કોઇ તકલીફ ન પડે તે માટે સતત તૈયારીઅો કરતા હોઇએ છીએ. પણ કદી આપણે પોતાનું મૃત્યુ થશે તો તેવા સંજોગોમાં...
કચ્છ અને કચ્છીઓ વિશે ૨૦૧૨માં વિશેષ મેગેઝિન ‘અસાંજો કચ્છ’ના પ્રકાશન બાદ આગામી દિવસોમાં કચ્છીઅોની સફળતાની સરાહના કરતા વિશેષાંક ‘કચ્છી હોવાનું ગૌરવ’નું પ્રકાશન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા કરવામાં આવનાર છે.
આણંદ જીલ્લાના તારાપુર ખાતે આગામી તા. ૩૦મી જાન્યુઆરીથી તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ દરમિયાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના શુભારંભ પ્રસંગે ચાર દિવસના વિસ્તૃત શુભારંભ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા...
પંજાબ નેશનલ બેન્કની સાઉથોલ શાખાનું ગત તા. ૩-૧૧-૧૪ના રોજ ૧૧૦ સાઉથોલ રોડ, સાઉથોલ, UB1 1RB સ્થિત નવા રીફર્બિશ્ડ કરાયેલ મકાનમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ...
દેશના મંદિરો અને ગુરૂદ્વારાઅોમાં બનાવાતી ભોજન સામગ્રી અને પ્રસાદ અરોગ્યપ્રદ રહે તે માટે બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશન અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ આદરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત દેશના ૬૦ જેટલા મંદિરો અને ગુરૂદ્વારાઅોમાં...
મહિલાઅો કરતાં પુરૂષોને વધુ પડતી ઝડપે વાહન હંકારવાના કારણે સ્પીડીંગ પોઇન્ટ વધુ મળતા હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.
તાજેતરમાં થયેલા એક સર્વેમાં જણાવાયું હતું કે વ્યસ્તતાને કારણે યુકેના લગભગ ૩.૫ મિલિયન લોકોએ છેલ્લા એક સપ્તાહમાં શાક કે ફળ ખાધા નથી.