
પ્રખર સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાનું સ્વપ્ન

પ્રખર સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાનું સ્વપ્ન

લંડનઃ યુકેના વડાપ્રધાન થેરેસા મેએ શરૂ કરેલી આંતરરાષ્ટ્રીય પહેલ ‘કોમનવેલ્થ બીગ લંચીસ’ના ભાગરૂપે એજ્યુકેશનલ ચેરિટી એડન પ્રોજેક્ટ દ્વારા સહ ભોજનના માધ્યમથી...
જેના પ્રેમની કોઈ સીમા નથી, જેને કોઈ ઉપમા આપી ન શકાય અને જે પોતાના ખોળીયામાંથી પોતાના બાળકનું સર્જન તેમજ પોષણ કરે છે તે છે જનેતા. મા ઘરનો પ્રાણ છે તો પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર પણ આપણી મા છે. આપણી સફળતાનો આધાર પણ મા જ છે ને! તો ચાલો આજે...
હરહંમેશ નિયમીત રીતે દર શુક્રવારે ટપાલમાં પોતાના પ્રાણપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' મેળવતા વાચક મિત્રો આ સપ્તાહે ભારે હીમવર્ષાના કારણે બન્ને સાપ્તાહિકો નિયત સમયે મેળવી શક્યા નહોતા.
‘ના બેટા, હવે આટલા વર્ષો બાદ આ ઊંમરે ફરીથી મુંબઈ મહાનગરમાં રહેવાનું મન ના ફાવે... હું અમદાવાદમાં જ બરાબર છું.’ બંકિમભાઈએ દીકરી-જમાઈને કહ્યું. ‘તો પછીનું આયોજન અમે વિચારી રાખ્યું છે, અમે મુંબઈ છોડીને અમદાવાદમાં સ્થાયી થઈશું.’ દીકરી-જમાઈએ જવાબ...

કચ્છના રાજવીઓના દીર્ઘાયુનું રહસ્ય કેમલ-મિલ્કનું સેવન
લેસ્ટર અરેના અને મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ અરેનાની ત્રણ વર્ષની નેમીંગ રાઈટ્સ સ્પોન્સરશીપ માટે સંમત થયા હોવાથી હવે તે મોર્નિંગસાઈડ અરેના, લેસ્ટર તરીકે ઓળખાશે.

ચાઇનીઝ કૅલેન્ડર ૨૦૧૮નું વર્ષ મુજબ ડોગ યર છે. આ શાનદાર પ્રસંગને સિમા ચિહ્નરુપ બનાવવા માટે લંડનમાં વેસ્ટ હેમ્પસ્ટેડ સ્થિત સિંગાપોર ગાર્ડન રેસ્ટોરન્ટમાં ફૉરેવર...

બધું આયોજન પ્રમાણે પાર પડશે તો યુએઇના બે સૌથી સમૃદ્ધ શહેરો અબુધાબી અને દુબઇ વચ્ચેનું ૧૪૦ કિ.મી.નું અંતર ફક્ત ૧૨ મિનિટમાં કપાઇ જશે. હાઇપરલૂપથી આ શક્ય બનશે, જેની...

કાંચી કામકોટિ પીઠના શંકરાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન થયું છે. તેઓ ૮૩ વર્ષના હતા. તેમણે ૨૮ ફેબ્રુઆરીએ સવારે કાંચીપુરમની પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ...