વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિંતનપ્રવાહમાંથી તૈયાર કરવામાં આવેલા પુસ્તક ‘ડો.બાબાસાહેબ આંબેડકર: વ્યક્તિ નહીં, સંકલ્પ'નું વિમોચન આગામી ૧૪મી એપ્રિલે ડો. આંબેડકર જયંતીના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિંતનપ્રવાહમાંથી તૈયાર કરવામાં આવેલા પુસ્તક ‘ડો.બાબાસાહેબ આંબેડકર: વ્યક્તિ નહીં, સંકલ્પ'નું વિમોચન આગામી ૧૪મી એપ્રિલે ડો. આંબેડકર જયંતીના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ...
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટને બાદ કરતાં ગુજરાતના તમામ ૧૦ એરપોર્ટે આ વર્ષે જંગી ખોટ કરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના અન્ય એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે 'સફેદ હાથી' સમાન પુરવાર થયું છે. ગુજરાતના ૧૦ એરપોર્ટથી એરપોર્ટ ઓથોરિટી...
બ્લેક એન્ડ એથનીક માઈનોરિટી કોમ્યુનિટીઝને રજિસ્ટ્રેશન કરાવવા તેમજ ખૂબ ઝડપથી એટલે કે માત્ર પાંચ મિનિટમાં નોંધણી થઈ શકે છે તે સમજાવવા તેમને સમર્થન આપતી અન્ય સંસ્થાઓ સાથે હિંદુ કાઉન્સિલયુકેએ હાથ મિલાવ્યા છે. સ્થાનિક ચૂંટણીઓ ઝડપથી નજીક આવી રહી છે...

મોટા ભાઈ અને ભાભી આ ઘર વેચી-સાટીને હંમેશ માટે દીકરા પાસે અમેરિકા રહેવા જવા માગે છે એ જાણીને મને દુઃખ અને આશ્ચર્યની મિશ્ર લાગણી થઈ. છતાંય મન મજબૂત કરીને...

તા. ૩૧.૩.૧૮ના ‘ગુજરાત સમાચાર’માં નીરા અને નીતિન પટેલના ‘રદ થયેલી ચલણી નોટો..’ પત્ર વિશે જણાવવાનું કે NRI અને રદ થયેલી નોટો વિશે અગાઉ ‘ગુજરાત સમાચાર’માં...

દેશમાં વર્ષેદહાડે હૃદયરોગનું જોખમ ધરાવતા દોઢ લાખ દર્દીઓને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ(સ્ટેટિન્સ)ની ભલામણ જ થઈ નથી. વર્ષ ૨૦૧૩થી ઇંગ્લેન્ડમાં એનએચએસ હેલ્થ...

જેરેમી કોર્બીન વિવાદોમાં સપડાયા છે ત્યારે લેબર કાઉન્સિલના ઉમેદવાર અને નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સના વાઈસ પ્રેસીડેન્ટ અલી મિલાની પર પણ એન્ટિસેમિટિઝમનો આરોપ...

મોતીચંદ શેઠ સત્કાર્યના સારથિ પણ યશ લેવામાં પાછળ. કીર્તિદાનમાં એમને રસ નહીં. મુંબઈમાં પાંજરાપોળ કરવામાં અને એના કાયમી નિભાવ ખર્ચની ગોઠવણમાં એ આગેવાન હતા,...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

ઈશાન ભારતના રમણીય પણ વેરવિખેર પ્રદેશ ત્રિપુરામાં સીપીએમ સરકારનો પરાજય માત્ર ચૂંટણીલક્ષી ઘટના નથી. અગાઉ કહેવામાં આવતું (અને બિરાદરો પણ માનતા કે) ભારતીય...