
સર્વોચ્ચ અદાલતના ચુકાદાની આડશે સમગ્ર દેશમાં અજંપો સર્જવાની કોશિશ

સર્વોચ્ચ અદાલતના ચુકાદાની આડશે સમગ્ર દેશમાં અજંપો સર્જવાની કોશિશ
‘આ બધું સાંભળ્યા પછી સમજાય છે કે આપણે ઉપેક્ષિતોને બહુ અન્યાય કર્યો છે...’ ‘આ લોકોના સંઘર્ષોની વાત સાંભળીને હચમચી જવાય છે, તો જેમણે ભોગવ્યું છે એમની દશા કેવી હશે..?’ ‘કહેવાતા વિકસિત સમાજે ઉપેક્ષિતોને અસુરક્ષિતતાને અવહેલના જ આપ્યા છે...’

વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓને આકર્ષિત કરનાર આઇપીએલની સિઝન-૧૧નો રંગારંગ ઓપનિંગ સેરેમની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયો હતો. શનિવારે યોજાયેલા શાનદાર સમારંભમાં...
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય હિરજીબાપાના સુપુત્ર અમુભાઈ ગોકાણીના ધર્મપત્ની પ્રવિણાબેન તરફથી શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૫-૦૪-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન ૨A, કિંગ્સ કોલેજ રોડ, રાઈસ્લિપ HA4...

લેસ્ટરના હેમિલ્ટન વે પર ગઈ ૨૫મી માર્ચે સિલ્વર કિયા એસ્ટેટ કાર સાથેના અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૭ વર્ષીય રીકેશ સુરાણીને શ્રદ્ધાંજલિ અર્પવા ૨૦૦ જેટલા પરિવારજનો...

અક્ષય તૃતીયાનું પર્વ તપનો મહિમા અને દાનનો પ્રવાહ વહેવડાવતું પર્વ છે. દાન સાથે તપની આરાધના કરવાવાળા અક્ષય પદ પ્રાપ્ત કરી શકશે એવો સંદેશ આ પર્વમાં છે.

ક્રાંતિવીર સરદારસિંહ રાણાના જન્મદિવસ ૧૦ એપ્રિલના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના હસ્તે શહેરના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં તેમની વેબસાઇટનું...

બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક સુઇગામ તાલુકાના મમાણા ગામમાં સૌ ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી રહે છે. ગામમાં પહોળા અને પાકા રસ્તાઓ છે. પાણી માટે...

મોતીચંદ શેઠના પિતા અમીચંદ અને દાદા સાંકળચંદ સોજિત્રા વતન છોડીને અમીચંદ ખંભાત બંદરે પહોંચ્યા. ખંભાતમાં મજૂરી કરવા કરતાં મુંબઈમાં સારી તક મળશે એમ ધારીને...

મુખ્તાર શાહ અને હેતલ નાયક – લાઇવ કોન્સર્ટ અન ફરગેટેબલ મેજીક ટૂર. મુખ્તાર શાહ મશહુર ગાયક છે. વિખ્યાત પાર્શ્વગાયક સ્વ. મુકેશ જેવો જ અવાજ ધરાવતા મુખ્તાર શાહ...