અશાંત મનાતા દેશના મધ્ય ભાગમાં ખેડૂત સમાજ અને વિચરતી જાતિના ભરવાડો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી લડાઇમાં ૮૬ જણા માર્યા ગયા હતા. પ્રમુખ મુહમ્મદુ બુહારીએ શાંતિની અપીલ કરી હતી, પરંતુ તેની કોઇ જ અસર પડી ન હતી. ફુલાની ભરવાડો પર બેરોમ ખેડૂતોએ હુમલા...
અશાંત મનાતા દેશના મધ્ય ભાગમાં ખેડૂત સમાજ અને વિચરતી જાતિના ભરવાડો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી લડાઇમાં ૮૬ જણા માર્યા ગયા હતા. પ્રમુખ મુહમ્મદુ બુહારીએ શાંતિની અપીલ કરી હતી, પરંતુ તેની કોઇ જ અસર પડી ન હતી. ફુલાની ભરવાડો પર બેરોમ ખેડૂતોએ હુમલા...

ગત વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને પડકારનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના દિગ્ગજ નેતા ગણાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના...

ઓડિશાના કેન્દુઝર જિલ્લામાં ૭૦ વર્ષના એક ખેડૂતે જાતમહેનતથી ગામવાસીઓ માટે અંદાજે એક કિ.મી. લાંબી નહેર બનાવી છે. કેન્દુઝરના બૈતરણી ગામમાં સિંચાઇની કોઇ સુવિધા...

ગુજરાતમાં મેઘરાજાની સવારીનું નિયત સમય કરતાં થોડુંક વિલંબથી પણ ધમાકેદાર આગમન થયું છે. દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ ૩૦ કલાકમાં ૨૫...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

ભારતમાં બે વર્ષ બાદ ફરી એક વાર કાળા નાણાં અંગે મોટો પર્દાફાશ થયો છે. પનામા પેપર્સ નામે ચર્ચાસ્પદ બનેલા આ દસ્તાવેજોના બીજા જથ્થામાં ભારતના અનેક ધનિકોના...
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૦૧-૦૭-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર...

ભારે વરસાદે મુંબઈગરાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. રવિવાર રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વેસ્ટર્ન, સેન્ટ્રલ...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
‘ઈન્દ્ર ખરાબ નથી, ઈંદ્રાસન ખરાબ છે અને તે પર બેસનાર બદલાઈ જાય.’ એવી વાત મોટા ભાગનાને લાગુ પડે છે. સત્તા વિનાની, ધન વિનાની વ્યક્તિ જ્યારે સત્તા કે ધન પામે ત્યારે બદલાઈ જાય. છતાં ન બદલાય એવી વિરલ વ્યક્તિઓ પણ હોય છે, તેમાંના એક ભાદરણના શિવાભાઈ...