આમ આદમી પાર્ટી (‘આપ’)ના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ‘માફીયાત્રા’ આગળ વધી રહી છે. પંજાબથી શરૂ થયેલી યાત્રા હવે દિલ્હી પહોંચી છે. વ્યક્તિની પ્રતિષ્ઠા ખરડાય, બદનક્ષી થાય તેવા આક્ષેપો કરવા બદલ પંજાબમાં અકાલી નેતા બિક્રમ...
આમ આદમી પાર્ટી (‘આપ’)ના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ‘માફીયાત્રા’ આગળ વધી રહી છે. પંજાબથી શરૂ થયેલી યાત્રા હવે દિલ્હી પહોંચી છે. વ્યક્તિની પ્રતિષ્ઠા ખરડાય, બદનક્ષી થાય તેવા આક્ષેપો કરવા બદલ પંજાબમાં અકાલી નેતા બિક્રમ...
બર્મિંગહામમાં ૨૦૨૨માં ફરી મળવાના વચન સાથે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ૨૧મા કોમનવેલ્થ રમતોત્સવનું શાનદાર સમાપન થયું. કરૈરા સ્ટેડિયમમાં હજારો દર્શકોની ઉપસ્થિતિ વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના ચેરમેન લુઇ માર્ટિને રમતોત્સવના સમાપનની જાહેરાત કરી....
કર્ણાટકના કોંગ્રેસી મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ વીરશૈવ-લિંગાયત પંથને હિન્દુઓથી અલગ ધર્મનો દરજ્જો આપીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. વિધાનસભા ચૂંટણી માથે મંડરાઇ રહી છે ત્યારે કોંગ્રેસ સરકારે લિંગાયતોની મતબેન્ક મજબૂત બનાવવા આ દાવ ખેલ્યો છે. લિંગાયત...
અનુસૂચિત જાતિ અને જનજાતિ (એસસી-એસટી) એક્ટ અંગે સુપ્રીમ કોર્ટએ આપેલા ચુકાદાના વિરોધમાં ભારત ભડકે બળ્યું તે લોકતંત્ર માટે ખતરાની ઘંટડી જ ગણવી રહી. દલિત સંગઠનોએ સોમવારે આપેલા બંધના એલાને કેટલાય રાજ્યોની શાંતિમાં પલિતો ચાંપ્યો. હિંસાની હોળી નવ માનવ-જિંદગી...
લોકસભાની પેટા-ચૂંટણીમાં કારમા પરાજય બાદ ભાજપ-નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને બીજો મોટો આંચકો આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુએ આપ્યો છે. ગયા સપ્તાહે મોદી સરકારમાંથી રાજીનામું આપનાર તેલુગુ દેશમ્ પાર્ટીએ હવે એનડીએ સાથે નાતો તોડ્યો...
ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનું બહુમાન ધરાવતી કોંગ્રેસનું બે દિવસનું ૮૪મું મહાઅધિવેશન દેશના પાટનગરમાં સમાપ્ત થયું. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બુઝુર્ગથી માંડીને યુવા નેતાઓએ વિચારો રજૂ કર્યા. રાહુલ ગાંધી ઉપરાંત ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ...
આમ આદમી પાર્ટી (‘આપ’)ના ૨૦ ધારાસભ્યોની અયોગ્યતા રદ કરીને તેમને ધારાસભ્ય પદે પુનઃ સ્થાપિત કરતો ચુકાદો પક્ષ અને તેના વડા અરવિંદ કેજરીવાલ માટે જેટલો રાહતજનક છે એટલો જ ચૂંટણી પંચ માટે આંચકાજનક છે. બદનક્ષી કેસોમાં એક પછી એક માફીનામા પછી પોતાના જ...
ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોના પડઘા હજુ શમ્યા નથી ત્યાં પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો દેશવાસીઓ સમક્ષ આવી ગયા છે. દેશના ઇતિહાસમાં કદાચ પહેલી વખત પૂર્વોત્તરના ચૂંટણી પરિણામોની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે થઇ રહી છે. આ ચૂંટણીને...
પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડ સંદર્ભે નાણાંપ્રધાન અરુણ જેટલી પાસેથી આવા જવાબની આશા નહોતી. ભારતના બેંકિંગ સેક્ટરની વિશ્વસનીયતાને હચમચાવી નાખનાર આ ગેરરીતિ વિશે દિવસો સુધી ચૂપકિદી સેવ્યા બાદ નાણાંપ્રધાને મોઢું તો ખોલ્યું, પણ જવાબદારીનો ઓળિયો-ઘોળિયો...
જ્યારે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવવાનો અધિકાર ધરાવતી હોય તો પછી સન્માન સાથે મરવાનો કેમ નહીં? ભારતમાં લાંબા સમયથી ચર્ચાના ચોતરે ચઢેલા આ પ્રશ્નનો જવાબ આખરે સર્વોચ્ચ અદાલતે આપી જ દીધો છે. સુપ્રીમ કોર્ટે કેટલીક આકરી શરતોને આધીન ભારતીયોને ‘ઇચ્છામૃત્યુ’નો...