Search Results

Search Gujarat Samachar

કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર યુકેમાં કોવિડ વેક્સિનેશન સેન્ટર શરૂ કરનારું પ્રથમ મંદિર બન્યું છે. આ સેન્ટરનું સંચાલન ૨૦ જીપીના હાર્નેસ કેર ગ્રૂપ દ્વારા કરવામાં...

સાંતલપુર પાસે કચ્છના નાના રણમાં ચાલતા નમક ઉદ્યોગમાં ત્રણ વર્ષથી સોલાર પેનલ દ્વારા કાયાપલટ આવી છે. આ ઉદ્યોગના ૫૦૦ જેટલા અગરોમાં સોલાર લાઇટ પાવર સિસ્ટમનો...

ગુજરાતી ફિલ્મો, નાટકો તથા હિન્દી ફિલ્મોમાં પણ અભિનયનો ઓજસ પાથરનારા પ્રખ્યાત અભિનેતા અરવિંદ જોશીનું ૮૪ વર્ષની વયે ૨૯મી જાન્યુઆરીએ સવારે મુંબઈની નાણાવટી...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૧મી જાન્યુઆરીએ પૂ. મહંત સ્વામીએ અખિલ ભારતીય સંપૂર્ણ શ્લોક મુખપાઠ સ્પર્ધા...

આ વર્ષે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમે સાદગીથી અંબાજીમાં ઉજવાયો હતો. જોકે પ્રાગટયોત્સવમાં પણ મા અંબેના જયઘોષથી અંબાજી ધામ ગુંજી ઊઠ્યું...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગિરનારમાં સિંહદર્શન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને મંજૂરી મળતા પ્રજાસત્તાક પર્વના દિવસથી, ૨૬મી જાન્યુઆરીથી જૂનાગઢમાં ગિરનાર...

વિશ્વમાં એક તરફ કોરોના સંક્રમણનો કુલ આંક મંગળવારે ૧૦૪૦૯૬૯૮૦, કુલ મૃતકાંક ૨૨૫૩૩૩૫ અને કોરોનામાંથી સાજા થયેલા લોકોનો કુલ આંક ૭૫૯૪૯૨૧૮ નોંધાયો હતો તો બીજી...

રાજકોટ નજીક ત્રંબામાં આવેલા કસ્તુરબા ધામ આશ્રમમાં વર્ષ ૧૯૩૯માં ૧૯ દિવસ સુધી સત્યાગ્રહની લડત દરમિયાન કસ્તુરબાને નજર કેદ રખાયા હતાં. આઝાદી પછી આ સ્થળને સ્મારક...

દુનિયામાં કશું જ સનાતન નથી; જે આવે છે તે જાય છે. શ્વાસની સાથે જ ઉચ્છવાસ અને જન્મની સાથે જ મૃત્યુ લખાઇ ગયું હોય છે પણ જીવનમાં કેટલીક વસ્તુઓ સમયાતીત છે.

સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવનારા પ્રવાસીઓને આકર્ષી શકે એવા બીજા અનેક વિકાસ કામો પ્રભાસ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવશે. વડા પ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના...