Search Results

Search Gujarat Samachar

લંડનઃ દરિયાપારના વિદ્યાર્થીઓમાં ભારે ઘટાડાથી યુનિવર્સિટી માટે ભારે ચિંતા સર્જાઈ હોવાનું વાઈસ-ચાન્સેલર્સ રિપોર્ટે જણાવ્યું છે. ગત બે વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ અડધી થઈ છે અને ઉપખંડના વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની...

આ તે કેવો સવાલ છે? અંતિમ યાત્રાની તૈયારી કરી છે ખરી? જી હા, આપણે આમ તો આપણા પતિ-પત્ની, બાળકો, પરિવારજનો માટે જીવનભર વિવિધ જાતના આયોજનો કરી તેમને કદી કોઇ તકલીફ ન પડે તે માટે સતત તૈયારીઅો કરતા હોઇએ છીએ. પણ કદી આપણે પોતાનું મૃત્યુ થશે તો તેવા સંજોગોમાં...

અમદાવાદઃ હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓને કસ્ટમ અધિકારીઓ સાથે તકરારમાં ઉતરવું પડશે નહીં. એરપોર્ટ પર તાજેતરમાં કસ્ટમ વિભાગે ગ્રીન ચેનલ માટેનો એક અલગ જ રૂટ તૈયાર કરાયો છે. પ્રવાસીઓને લગેજ સ્ક્રીનિંગ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની...

વડતાલમાં સેક્સ સીડી કાંડ મુદ્દે છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા ભૂતપૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈ કોર્ટે સોમવારે સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ૨૦૦૫માં સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીની એક મહિલા સાથેની કામલીલની સીડી મામલે...

પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર શહેરમાં મંગળવારે સવારે આર્મી સ્કૂલ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૩૨થી વધુ બાળકો સહિત ૧૬૦ વ્યક્તિ માર્યા ગયા છે. મૃતકોમાં સ્કૂલના...

સેક્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલી Ukip ઉમેદવાર નટાશા બોલ્ટેરે કદી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવાના દાવાને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ફગાવી દીધો છે. 

લેસ્ટરઃ શરાબી ડ્રાઈવર ધર્મેશ પટેલને કાર અકસ્માત વેળા મદદરૂપ થનાર મહિલા પેરામેડિક પર હુમલો કરવાના કેસમાં લેસ્ટર ક્રાઉન કોર્ટે કુલ ૨૨ મહિનાની જેલની સજા ઉપરાંત...

તાજેતરના ઈમિગ્રેશન કૌભાંડમાં હજારો વિદેશીઓને બ્રિટિશ નાગરિકત્વ અપાયું તેમાં ક્રિમિનલ અને ગેરકાયદે રહેતાં માઈગ્રન્ટ્સ અરજદારોનો પણ સમાવેશ થાય છે. હોમ સેક્રેટરી થેરેસા મેને બોર્ડર્સ એન્ડ ઈમિગ્રેશનના સ્વતંત્ર ચીફ ઈન્સ્પેક્ટર જ્હોન વાઈન દ્વારા સુપરત...

‘ગુજરાત સમાચાર’માં તા. ૬ના 'જીવંત પંથ'માં શ્રી સી.બી. પટેલે વર્ષો પહેલાં સાંભળેલું સ્વામી શ્રી કૃપાલાનંદજીનું ભજન 'જીવનપંથ ખૂટેના... મારો'ને રજૂ કરતા બે પૂજનીય અને દીવ્ય વ્યક્તિઓની યાદોની ગલીમાં પહોંચી ગયો.

ધર્મ કોઇ પણ હોય તેનો પાયાનો ઉદ્દેશ લોકોને જોડવાનો હોય છે, સમાજમાં સમરસતા વધારવાનો હોય છે, પણ ભારતમાં આજકાલ આ જ ધર્મ રાજકીય વિખવાદનું કારણ બન્યો છે.