- 27 Sep 2014
વેસ્ટ યોર્કશાયરના વેકફીલ્ડ નજીક રસ્તા પર એક કારની અડફેટે ચઢેલા ઇસમને બચાવવા જનાર ફ્લોર ફીટર રસેલ માઇલ્સ નામના સદગૃહસ્થની વેન ચોરાઇ ગઇ હતી.
વેસ્ટ યોર્કશાયરના વેકફીલ્ડ નજીક રસ્તા પર એક કારની અડફેટે ચઢેલા ઇસમને બચાવવા જનાર ફ્લોર ફીટર રસેલ માઇલ્સ નામના સદગૃહસ્થની વેન ચોરાઇ ગઇ હતી.
લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને યુએન સિક્યુરિટી કાઉન્સિલને સંબોધતા ISIS સામે યુદ્ધ લડવા માટે શસ્ત્રસજ્જ થવાની હાકલ કરી છે. કેમરને જણાવ્યું હતું કે મનોવિકૃત ત્રાસવાદીઓની ગંભીર ધમકીને બ્રિટન નજરઅંદાજ કરી શકે નહીં. આ ત્રાસવાદીઓ બ્રિટન માટે...
લંડનઃ ઈસ્લામિક ત્રાસવાદ સામેની ઝૂંબેશના ભાગરૂપે ૨૫ સપ્ટેમ્બરની સવારે પાડવામાં આવેલા દરોડામાં ૪૭ વર્ષીય કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરી અને મુસ્લિમ એક્ટિવિસ્ટ અબુ ઈઝાદીન ઉર્ફે ટ્રેવર બ્રૂક્સ સહિત નવ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. આ ઉપરાંત, લંડન...
સ્કોટલેન્ડે જનમતમાં આઝાદી નકારી હોવાના સમાચાર ટેલિફોન પર જાણીને ક્વીન એલિઝાબેથે આનંદોલ્લાસભર્યા ઉદગાર વ્યક્ત કર્યા હતા. વડા પ્રધાન ડેવિડ કેમરને આ જાણકારી આપી હતી. જોકે કેમરનની આ ટીપ્પણી રાણીની રાજકીય તટસ્થતા માટે ક્ષોભજનક બની રહે તેવી શક્યતા...
હૃતિક રોશન અભિનિત ‘કોઈ મિલ ગયા’ ફિલ્મના બહુ જ જાણીતા પાત્ર ‘જાદુ’ના ચહેરા પાછળ છુપાયેલા ગુજરાતી કલાકાર છોટુ દાદાનું ૨૮ સપ્ટેમ્બરે હાર્ટ એટેકના કારણે મુંબઈ સ્થિત નિવાસ્થાને અવસાન થયું છે.
હેકનીના શેકલવેલ લેન પર રહેતા અને ન્યુઝ એજન્ટ શોપ ધરાવતા ચંદુલાલ જોશીનો પરિવાર છેલ્લા ૧૦૦ કરતા વધારે વર્ષથી આજની તારીખે અલભ્ય એવા ૧૪મી સદીના ચાંદીના સિક્કાની પૂજા કરે છે.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન તા. ૫-૧૦-૧૪ રવિવાર સવારના ૧૧-૦૦થી ૫-૦૦ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, વોટફર્ડ રોડ, હેરો, HA1 3UJ ખાતે કરવામાં...
બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા...
વડોદરાઃ સંસ્કારનગરી વડોદરામાં શરૂ થયેલી કોમી અશાંતિથી પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર હેરાનપરેશાન છે. નવરાત્રી પર્વ દરમિયાન જ શરૂ થયેલી હિંસા ચાર દિવસથી સતત ચાલુ છે. અધૂરામાં પૂરું નીતનવી અફવાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. શહેરમાં સત્વરે...
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે યોજાયેલા વરદાયિની માતાજીના પલ્લીના મેળાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. ત્રીજી ઓક્ટોબરે યોજાનારા આ પરંપરાગત મેળા માટે તંત્રે ૧૪ સીસીટીવી કેમેરા લગાડયા છે. તેમ જ ૨૭ નિયત સ્થાનો પર પૂજા-અર્ચન માટે વિશેષ મંડપ બાંધવામાં...