- 23 Jun 2015
દેશ વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે વ્યાપક પ્રતિષ્ઠા મેળવનાર રાજધાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ડીરેક્ટર શ્રી મુકેશભાઇ સાંગાણી યુકેની મુલાકાતે પધાર્યા છે અને આગામી તા. ૩૦ જૂન સુધી રોકાશે.
દેશ વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે વ્યાપક પ્રતિષ્ઠા મેળવનાર રાજધાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ડીરેક્ટર શ્રી મુકેશભાઇ સાંગાણી યુકેની મુલાકાતે પધાર્યા છે અને આગામી તા. ૩૦ જૂન સુધી રોકાશે.
સુરતમાં ડાયમંડ મેન્યુફેકચરીંગનું કામ કરતી એક બહુ મોટી પેઢી રૂ. ૪૦૦ કરોડમાં કાચી પડી હોવાનું બહાર આવતાં હીરાઉદ્યોગમાં ભારે ખળભળાટ મચ્યો છે.
રળિયામણા પૂર્વોત્તર ભારતનું એક નાનકડું ગામ આખી દુનિયામાં ચમકી ગયું છે. મેઘાલયના માવલ્યાનન્નોંગ નામનું આ નાનકડું આ ગામ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે બહુમાન...
સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લા તેમ જ શહેરમાં મેઘમહેર ચાલુ રહી હતી. એકંદરે એકથી ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ભલે આવશ્યક ગણાતી હોય, પણ કઝાકિસ્તાનના કલાચી ગામની સમસ્યાએ આમઆદમીથી માંડીને નિષ્ણાતોની ઊંઘ ઊડાડી દીધી છે. કઝાકિસ્તાનની...
માધાપરમાં સામાજિક આગેવાન સ્વ. વી. કે. પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સદ્ગતની સેવાઓને યાદ કરાઇ હતી.
૨૨ મે, ૨૦૧૪ના રોજ શ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો એ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર એક...
માંડવી નજીકના મોટાસલાયા ગામના મામદ આમદ તુર્ક અને રઝાક આમદ તુર્કની માલિકીના ‘નિગાંહે મખદુમી’ નામના વહાણમાં ઇલેકટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ આ વહાણે શારજાહ ખાતે જળસમાધી લીધી હતી.
હિંમતનગર પાસેના શામળાજીસ્થિત ભગવાન બુદ્ધના તીર્થસ્થાન દેવની મોરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કામ સરકાર ભૂલી ગઇ હોય તેમ લાગે છે.
ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સેવારત કર્મચારીઓમાં કાપ મૂકવાનો નિર્ણય કરાયો છે.