
ખાનગી ક્ષેત્રના સૌથી મોટા વોરશિપ (યુદ્ધજહાજ) પ્રોજેક્ટ માટે રશિયાની સરકારે અનિલ અંબાણીના એડીએજી ગ્રૂપના પીપાવાવ શિપયાર્ડ પર પસંદગી ઉતારી છે. કંપનીને 'મેક...
ખાનગી ક્ષેત્રના સૌથી મોટા વોરશિપ (યુદ્ધજહાજ) પ્રોજેક્ટ માટે રશિયાની સરકારે અનિલ અંબાણીના એડીએજી ગ્રૂપના પીપાવાવ શિપયાર્ડ પર પસંદગી ઉતારી છે. કંપનીને 'મેક...
સોગીયા મોઢા લઇને ફરતા અને જેઅો જીંદગીમાં કદી હસ્યા નથી તેવા વેદીયા માણસોને પણ હસીને લોટપોટ કરાવે તેવા નવા નક્કોર કોમેડી નાટક 'ગુજ્જુભાઇ બન્યા દબંગ'ના શો લઇને વિખ્યાત નાટ્ય કલાકાર, નાટ્ય પ્રોડ્યુસર અને ડાયરેક્ટર શ્રી સિધ્ધાર્થ રાંદરીયા યુકેની...
લંડન સ્થિત બ્લેકસ્ટોન પેઢીના અગ્રણી સલાહકાર, ફાઇનાન્સર અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કીંગ ક્ષેત્રનો ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા શ્રી જીતેશભાઇ ગઢીયા દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા બજેટ વિષે ખૂબજ અભ્યાસપૂર્ણ અહેવાલ આ સપ્તાહના 'એશિયન વોઇસ'માં પાન નં. ૧૭ ઉપર...
વિદેશવાસી કચ્છીઓ વતનમાં વિવિધ સેવાકાર્યો કરીને સંબંધો જીવંત રાખે છે.
ભારતની ૧૦૦ જેટલી મોટા ગજાની કંપનીઓએ અમેરિકામાં ૧૫ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. એટલું જ નહીં, અમેરિકામાં ૯૧ હજાર જોબની તકો પણ ઊભી કરી છે.
અમદાવાદ શહેરના જમાલપુર જગન્નાથ મંદિરેથી ૧૮ જુલાઇએ ભગવાન જગન્નાથજીની પરંપરાગત ૧૩૮મી રથયાત્રા નીકળશે.
ઉત્તર કચ્છમાં રણ અને દક્ષિણ દિશામાં ડુંગરોની લાંબી હારમાળા વચ્ચે પથરાયેલા જાણીતા પાવરપટ્ટી વિસ્તારમાં અંદાજે છેલ્લા ૨૦ વર્ષથી ભૂગર્ભ જળની સપાટી ચિંતાજનક ઊંડે જતાં ખેતી પર જોખમ ઊભું થયું છે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ...
ઉત્તર ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં વિસ્તૃતિકરણ અને સૌંદર્યકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંબાજીને ગ્રીન સીટી અને બ્યુટીફીકેશન માટે રૂ. ૨૨ કરોડના ખર્ચે...
વિમાનના મુસાફરોઓ માટે એક સારા સમાચાર છે. સિવિલ એવિએશન વિભાગના આદેશ મુજબ હવે કોઇપણ પ્રવાસી વિમાનમાં પોતાની સાથે ૧પ કિલો સુધીનો સામાન વિના મૂલ્યે લઇ જઇ શકશે.