અમરેલી જિલ્લામાં જળ હોનારત બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચેનું રાજકારણ ગરમાયું છે.
અમરેલી જિલ્લામાં જળ હોનારત બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચેનું રાજકારણ ગરમાયું છે.
૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજગણપતિની મૂર્તિ દૂધ પીવે છે તેવી ઘટના ભારત સહિત અનેક દેશોમાં ઘટી હતી. પરંતુ હવે કૃષ્ણ ભગવાનની મૂર્તિએ દૂધ પીધું હોવાનો કિસ્સો સૌરાષ્ટ્રમાં...
લંડનઃ હાઉસ ઓફ કોમન્સ ખાતે ગુરુવાર, ૯ જુલાઈના દિવસે આયોજિત કાર્યક્રમમાં ૧૫મા ફાઈનાન્સ, બિઝનેસ એન્ડ ઈન્સ્યુરન્સ (FBI) મેગેઝિનનું સત્તાવાર વિમોચન કરવામાં...
રાજકોટવાસી ઉદ્યોગપતિ નરેશ પટેલનું નામ ગુજરાતમાં ઉદ્યોગ અને સમાજ ક્ષેત્રે જાણીતું નામ છે.
અમદાવાદ શહેરના એરપોર્ટ પર હવાઇ મુસાફરોની સંખ્યા વધી રહી છે.
પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૯-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલાનું જોહાનિસબર્ગ પાસે આવેલું હોલિડે વિલા હવે જાહેર જનતા માટે પણ ખુલ્લું મૂકાયું છે. પહેલા મંડેલા પરિવાર...
વધુ પડતું બોલ-બોલ કરવાની ટેવ ધરાવતા લોકોને ‘તેનું મોઢું તો બહુ મોટું છે’ એવું કહીને ઉતારી પાડવામાં આવે છે, પરંતુ દિનેશ ઉપાધ્યાયની વાત અલગ છે. મુંબઈના સબર્બ...
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ કે ૨૯ અોગસ્ટ, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન પત્ર લેખકોના પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવાનું આયોજન થઇ રહ્યું છે.
ભારતની વિખ્યાત યોગ યુનિવર્સીટી સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન (SVYASA)ના ચાન્સેલર અને તાજેતરમાં સમગ્ર વિશ્વમાં રંગેચંગે ઉજવાયેલા ઇન્ટરનેશનલ યોગ...