Search Results

Search Gujarat Samachar

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની ૧૩૮મી રથયાત્રાની શરૂઆત મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૮ જુલાઇ, શનિવારે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને કરાવી હતી.

બ્રિટિશ આર્મીના ઇતિહાસમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં સોનેરી પ્રકરણ ઉમેરાશે. સુસાન રિજ્ ડિરેક્ટર જનરલ આર્મી લિગલ સર્વિસનું સુકાન સંભાળશે તે સાથે જ બ્રિટનની...

યુક્રેન કટોકટીના પગલે પગલે રશિયા પર નિયંત્રણો લાદવા બદલ પશ્ચિમના દેશો પર આડકતરો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એકતરફી નિયંત્રણોની...

ભારત ભલે ગમેતેટલો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે, પાકિસ્તાનના શાસકોનું કૂતરાની પૂંછડી જેવું વલણ ક્યારેય બદલાશે નહીં તેવું લાગે છે. ભારતે અનેક પ્રસંગે - ભૂતકાળની કડવાશ ભૂલીને - મિત્રતાનો હાથ લંબાવ્યો છે, પણ દર વખતે પાકિસ્તાનની નેતાગીરીનો એવો પ્રયાસ...

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વધારો થઇ રહ્યો છે. ટૂંક સમયમાં જ અહિથી કુવૈતની નવી ફલાઇટ શરૂ થઇ રહી...

રાજકીય પક્ષ બ્રિટનનો હોય કે ભારતનો, અમેરિકાનો હોય કે અલ્જિરિયાનો, સહુ કોઇ પોતાના દેશના વહીવટી તંત્રમાં પારદર્શિતાનો આગ્રહ રાખતો હોય છે. વિશાળ જનસમૂહનું પ્રતિનિધિત્વ કરતા રાજકીય પક્ષોનો આગ્રહ લગારેય અસ્થાને નથી.

નામ-ધર્માદો સ્વીકારવાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી સુરતના રામપુરા સ્વામીનારાયણ મંદિરમાં ચાલી રહેલા આંદોલનમાં સરકારની મધ્યસ્થી બાદ ૧૬ જુલાઇએ આમરણાંત ઉપવાસ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ જુલાઇએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે હતા ત્યારે શ્રીનગરમાં પાકિસ્તાન અને આઈએસઆઈએસના ઝંડા ફરકાવાયા હતા.