Search Results

Search Gujarat Samachar

ચાન્સેલર રિશિ સુનાકે ૫૦૦,૦૦૦ પાઉન્ડ સુધીની કિંમતના ઘર માટે છ મહિના સુધી સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિની જાહેરાત કરી છે અને તેનો અમલ બુધવાર ૮ જુલાઈથી જ કરી...

સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી યુ.કે. દ્વારા ગયા રવિવારે સરદાર પટેલના પ્રેરણાત્મક જીવન આધારિત એક સવિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના યુવાનો...

કોરોના વાઈરસ મહામારીમાં પણ માનવતા મરી પરવારી નથી તેવા અનેક ઉદાહરણ જોવાં મળ્યાં છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેની બહાર ચિટુન્ગ્વિઝા ટાઉનશિપમાં સેંકડો લોકો...

નેપાળના વર્તમાન વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીને પદ પરથી ગમે ત્યારે હટાવાઈ શકે છે. વર્ષોથી મિત્ર દેશ રહેલા ભારત સાથે હાલના સમયમાં સંબંધોમાં તકરાર જોવા મળે...

કોરોના વાઈરસ કટોકટી વધવા સાથે ઘણા લોકોએ સરકાર પાસે મદદ માગી હતી. ૩.૨ મિલિયનથી વધુ લોકોએ માર્ચમાં લોકડાઉન નિયંત્રણો જાહેર કરાયા પછી યુનિવર્સલ ક્રેડિટ (UC)...

યુગાન્ડાએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના હજારો શરણાર્થીઓને આશ્રય આપવા સરહદો ખોલી નાખી હતી. કોંગોમાં વધતી જતી લશ્કરી હિંસાના કારણે હજારો નાગરિકો...

શુક્રવાર ૩ જુલાઇ ૨૦૨૦ના રોજ લંડનના નહેરૂ સેન્ટરના ઉપક્રમે "યોગ અને કોવીદ કટોકટી" વિષય પર વક્તવ્ય અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા યોગાચાર્ય...

ધર્મ, સમાજ અને જનકલ્યાણાર્થે ઉદાર સખાવતો કરનાર લંડનના જાણીતા શ્રેષ્ઠી ધામેચા પરિવારના ગૌલોકવાસી શ્રી ખોડીદાસભાઇ, ગૌલોકવાસી શ્રી જયંતિભાઇ તથા ગૌલોકવાસી...

ઓક્સફર્ડ યુનિવર્સિટીના ટેકા સાથે કોરોના વાઈરસ વેક્સીનનું સંશોધન કરી રહેલી ટીમના વડા પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે દાવો કર્યો છે કે આ રસી લાંબો સમય લોકોને સુરક્ષા...

સૃષ્ટિના સર્જનહાર ગણાયેલા અને હિન્દુ સંસ્કૃતિના ‘ત્રિદેવ’માં એક બ્રહ્માજીને બિયરના વિજ્ઞાપન સાથે સાંકળવાથી વ્યથિત હિંદુઓએ લ્યુવન (બેલ્જિયમ)માં મુખ્યમથક...