Search Results

Search Gujarat Samachar

ઉત્તર ભારતમાં ૧૯મીએ સતત બીજા દિવસે પણ મેઘતાંડવ જારી રહ્યું હતું. વરસાદ અને પૂરના કહેરમાં ૩૫થી વધુનાં મોત બાદ મરણની વધુ ઘટનાઓ બહાર આવી રહી છે અને હજારો...

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક માનેલી બહેન પાકિસ્તાની છે. તે તેમને છેલ્લા ૨૪ વર્ષથી રાખડી બાંધતી આવી છે. તેનું નામ છે કમર મોહસીન શેખ. આ પાકિસ્તાની બહેન...

• શિવમ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગિરિબાપૂની ‘બાર જ્યોતિર્લિંગ કથા’નું તા.૨૫.૮.૧૯થી તા.૧.૯.૧૯ સાંજે પથી ૮ દરમિયાન પ્રજાપતિ હોલ લેસ્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BW ખાતે આયોજન કરાયું છે. સંગીત સંધ્યા તા.૨૬ અને ૩૧ ઓગસ્ટના રોજ રાખેલ છે. મહાપ્રસાદની...

આ સપ્તાહ દરમિયાન ઓશવાલ એલ્ડરલી વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એલ્ડરલી લોકોની સાથે ભારતના...

ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર પાકિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલા દેખાવો દરમિયાન હિંસાની ઘટનાઓ સંદર્ભે ભારતે યુકે સમક્ષ ચિંતા...

મહિનો શ્રાવણનો છે, તમે તેને ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના દિવસ-રાત કહી શકો. છેક ગૌરી શિખર, કૈલાસેથી દેવાધિદેવ મહાદેવ ધરતી પર પધાર્યાનો અહેસાસ દરેકને થાય જ થાય. આનું કારણ એકલું ધાર્મિક નથી, સાંસ્કૃતિક છે અને ભૌગોલિક પણ!

હિન્દુ પૌરાણિક ગ્રંથો મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુ પુરાણમાં શ્રીકૃષ્ણ કથા કેન્દ્રસ્થાને છે. શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર છે, પરંતુ એકેશ્વરવાદમાં...

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-૨ પર પેસેન્જરોની સુવિધા માટે ઇમિગ્રેશન સિસ્ટમ વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. હવે પેસેન્જરોએે...

ગુજરાતના ડાયમંડના વેપારીઓ ઉપરાંત ટીમ્બરના વેપારીઓ માટે પણ રશિયા સાથે વેપાર વહેવાર કરવાની સારામાં સારી તક હોવાનું રશિયાના ત્રણ દિવસના પ્રવાસેથી ગુજરાત પરત...