Search Results

Search Gujarat Samachar

ભારતે હમણાં નવી શિક્ષણનીતિ જાહેર કરી અને તેને અમલી બનાવવાનો નિર્દેશ કર્યો છે. શિક્ષણ સૌના વિકાસમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તેનો અંદાજ આપણને જીવનભર આવતો નથી. બાળપણમાં જે લોકો ભારતમાં ભણ્યા તે સૌ જાણતા હશે કે પુસ્તકિયું જ્ઞાન આપણા માટે કેટલું...

બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કૌંભાડો બાદ જીએસટી વિભાગ શંકાસ્પદ કિસ્સામાં નોટિસ પાઠવી રહ્યો છે. ઘણા કિસ્સામાં સામાન્ય લોકોના દસ્તાવેજનો ખોટી રીતે ઉપયોગ કરીને જીએસટી નંબર મેળવાયા હોવાનું પણ ખૂલી રહ્યું છે. આ જ પ્રકારનો એક કિસ્સો તાજેતરમાં...

શહેરના સીમાડાથી ૨૦ કિમીના અંતરે ડભોઇ જવાના રસ્તે દીવાળીપુરા ગામ છે. દીવાળીપુરા ફટાકડાના ગામ તરીકે જાણીતું છે. અહીં દર વર્ષે રૂ. ૪થી ૫ કરોડના ફટાકડા વેચાય છે, પણ આ દીવાળીએ જરાય ઘરાકી નથી. દીવાળીપુરાની વસ્તી માંડ એક હજારની છે. અહીં ફટાકડા શિવાકાશીથી...

સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને હવાઈ માર્ગે મુખ્ય શહેરો સાથે જોડાયા બાદ હવે ડિસેમ્બર અંત સુધીમાં રેલવે નેટવર્ક સાથે પણ જોડાઈ જશે. હાલ કેવડિયા સુધીની રેલવે લાઈનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને ડિસેમ્બર બાદ વડોદરાથી કેવડિયા સુધી સીધી ટ્રેન...

ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ આણંદના ફિલ્ડ આસિસ્ટન્ટ વર્ગ-૩ના અધિકારી ધીરુ બબાભાઇ શર્મા પાસેથી રૂ. ૮ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતાં એસીબીએ તેમની વિરુદ્વ અપ્રમાણસરનો ગુનો દાખલ કર્યો છે. એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ને ગુજરાત જમીન વિકાસ...

સુરેન્દ્રનગરથી કેદારનાથ, બદ્રીનાથ અને હરિદ્વારની યાત્રાએ ગયેલા ભાજપના આગેવાનોની કાર જોશીમઠ માટે અલખનંદા નદીની ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લીંબડી તાલુકા યુવા ભાજપ પ્રમુખ...

રાજપીપળા એરોડ્રામ પર હવે ત્રણ એર સ્ટ્રીપ બનશે તે નક્કી છે. આ માટે ગુજરાત તથા કેન્દ્રીય એવિએશનની ટીમે રાજપીપળામાં સર્વે પણ કર્યો છે તેવા અહેવાલ છે. હાલમાં એરોડ્રામ પર ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને એક નાનો રનવે પણ બનાવાયો છે. દેશના વિવિધ...

હત્યા, અપહરણ, લૂંટ અને ઘરફોડ ચોરીમાં કુખ્યાત બે રીઢા આરોપીને ૭મીએ સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. આરોપી અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસિંહ રાજપૂત (ઉં. વ. ૨૬) તથા જગદીશ ઉર્ફે જે. કે. ઉર્ફે જેડી તારાજી લોહાર (ઉં. વ. ૨૭) પાસેથી સોનાનાં ઘરેણાં (રૂ....

ગુજરાતમાં ‘અનલોક-૨’ બાદ જનજીવન ફરી એકવાર ધબકતું થઇ ગયું  ત્યારે ગુજરાતનું એક ગામ કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા સજાગ છે. કોરોના સાથે જીવવું કેમ તેના માટે આ ગામ લોકોને બોધપાઠ આપે છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા પુંસરી ગામમાં લોકોની જ્યાં સૌથી વધુ...

રાજસ્થાનના સિરોહી જિલ્લાના સરુપગંજ પોલીસને તાજેતરમાં સોના-ચાંદીના સ્મગલિંગની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ઉડવારિયા ટોલ નાકા પર એસ. કે. ટ્રાવેલ્સની બસને રોકી હતી અને બસની જડતી લીધી હતી. પોલીસને બસમાંથી ૩.પ૬ કિલો ચાંદી, પ૪ર ગ્રામ સોનું, રૂ....