નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના ચેશાયરના ૨૬ વર્ષના ગુજરાતી યુવાન હિતેશ પટેલ અને તેના બે સાથી બિલાલ ખાન (૩૨) અને ઉમર ઝહીર (૩૩)ને મોટા પાયે ગેરકાયદે શસ્ત્રસરંજામ રાખવાના આરોપસર બુધવાર, ૨૧ ઓક્ટોબરે માન્ચેસ્ટરની મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. લંડનમાંથી...
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના ચેશાયરના ૨૬ વર્ષના ગુજરાતી યુવાન હિતેશ પટેલ અને તેના બે સાથી બિલાલ ખાન (૩૨) અને ઉમર ઝહીર (૩૩)ને મોટા પાયે ગેરકાયદે શસ્ત્રસરંજામ રાખવાના આરોપસર બુધવાર, ૨૧ ઓક્ટોબરે માન્ચેસ્ટરની મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. લંડનમાંથી...
ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં રહેતી અને બીએસસીનો અભ્યાસ કરતી ૧૯ વર્ષીય હીના (નામ બદલ્યું છે)ના લગ્ન ૭ મહિના પહેલાં ૨૭ વર્ષીય એન્જિનિયર દીપેશ સાથે થયાં હતાં. હીનાની મરજી ન હોવા છતાં માતા - પિતાની ખુશી માટે હીનાએ દીપેશ સાથે લગ્ન કર્યાં અને સાસરે ગઈ...
અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે ૨૩મી ઓક્ટોબરે ડેરીના બોર્ડ રૂમમાં પ્રાંત અને ચૂંટણી અધિકારી જે. સી. દલાલના વડપણ હેઠળ સવારે ૧૧.૦૦ કલાકે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે રામસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી...
વડોદરાથી વાપી માટે બુલેટ ટ્રેનનો ટ્રેન સ્ટેશન અને બ્રિજ બનાવવા માટેનું દેશનો સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર તાજેતરમાં દિલ્હીમાં ખોલવામાં આવ્યું હતું. રૂ. ૨૦૦૦૦ કરોડના એસ્ટીમેટ સામે રૂ. ૨૪૯૮૫ હજાર કરોડનું લોએસ્ટ પ્રાઇસનું એલ એન્ડ ટીનું આવ્યું...
એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે ગિરિવર ગિરનારની ગોદમાં કાર્યરત થઇ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે - હવનાષ્ટમીના દિવસે દિલ્હીથી આ પ્રોજેક્ટનું...
ભારત અને અમેરિકા વચ્ચે મંગળવારે પાટનગરમાં હૈદરાબાદ હાઉસ ખાતે ત્રીજી ટુ પ્લસ ટુ વાર્ષિક બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને દેશો વચ્ચે બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન...
આયુર્વેદમાં મરીને ‘મરીચ’ના નામે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેને ‘તીખાં’ના નામે ઓળખવામાં આવે છે. મરીનો ઔષધ સ્વરૂપે સદીઓ પહેલાંથી સ્વીકાર કરવામાં આવ્યો...
મોટા ભાગના લોકો એક કે બે દિવસ પહેરેલા કપડાં વોશિંગ મશીનમાં નાંખીને ધોઇ નાંખે છે, પરંતુ આ જ લોકો ઘડિયાળ, વીંટી કે એરિંગ્સ જેવી અનેક એક્સેસરીઝને ચોખ્ખી રાખવાની...
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણીમાં જાણીતા કર્મશીલ, કટાર લેખક, સાહિત્યકાર - પત્રકાર પ્રકાશ ન. શાહ ચૂંટાઈ આવ્યા છે. રસાકસીભરી ચૂંટણીમાં...
શું તમે જાણો છે કે લગ્નજીવનને બહેતર સ્મરણશક્તિ સાથે પણ સંબંધ છે? અમેરિકી સંશોધકોએ જણાવ્યા મુજબ લગ્નજીવન જીવી રહેલાં લોકોને મુકાબલે છૂટાછેડા લઈ ચૂકેલા...