Search Results

Search Gujarat Samachar

ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી ટુ પ્લસ ટુ મંત્રણા દરમિયાન ચીને ઉંબાડિયું કરવાનું શરૂ કર્યં છે. ચીને લદ્દાખમાં LACમાં વધુ સૈનિકોનો ખડકલો કર્યો છે. તેણે...

સફરજન, કરમદાં અને ચા જેવા ફ્લેવોનોલ્સથી સમૃદ્ધ આહાર તમારું બ્લડપ્રેશર ઘટાડવામાં ઉપયોગી છે અને તેને પગલે હૃદયરોગ સંબંધિત તકલીફોમાં રાહત થતી હોવાનું એક અભ્યાસમાં...

રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસમાં ફક્તને ફક્ત ફાંસીની સજાની જોગવાઈની માગ સાથે ગોધરાની ૧૨ વર્ષની માહી નરેન્દ્રકુમાર પરમારે તાજેતરમાં વડોદરાના કમાટીબાગ...

વિદ્યાનગર રોડ પર શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા સંચાલિત શ્રી છોટાભાઈ ભીખાભાઇ પટેલ છાત્રાલયમાં શ્રીમતી માલતીબહેન ચીમનભાઈ પટેલ ચારુસેટ...

નવેમ્બર સુધી અનલોક – ૫.૦ની ગાઈડલાઈનઃ મંગળવારના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના કુલ કેસની સંખ્યા ૭૯૭૮૯૭૨, કુલ મૃતકાંક ૧૧૯૮૭૧ થઈ હતી જ્યારે કેન્દ્ર સરકારે મંગળવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ૩૦ સપ્ટેમ્બર એટલે કે અનલોક-૫.૦ માટે બહાર પડાયેલી ગાઈડલાઈન...

 વિશ્વભરમાં કોરોનાનું જાળું વિસ્તરતું જાય છે. મંગળવારના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૪૪૦૨૫૯૦૨, કુલ મૃતકાંક ૧૧૬૭૮૬૮ અને કોરોનામાંથી...

પાકિસ્તાનમાં લઘુમતીઓનું બળજબરીથી ધર્માંતરણ થઇ રહ્યું છે અને આ ધર્માંતરણ અટકાવવામાં પાકિસ્તાન સરકાર નિષ્ફળ રહી હોવાની પોલ પાકિસ્તાનની જ સંસદીય સમિતિ દ્વારા...

મોદી સરકારે મંગળવારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે અનુસાર હવે દેશનો કોઇ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે કે ત્યાં સ્થાયી થઈ શકે છે. ગૃહ મંત્રાલયે...

ફ્રાંસ - તુર્કી વચ્ચેના અણબનાવમાં એક તરફ ફ્રાંસ ઇસ્લામિક કટ્ટરપંથ પર લગામ લગાવવાની વાત કરે છે ત્યારે બીજી તરફ તુર્કી ફ્રાંસ પર ઇસ્લામોફોબિયાને વેગ આપવાનો...

નાઈજિરિયામાંં ભડકેલી હિંસામાં કુલ ૬૯નાં મોત થયાનું પ્રમુખ મુહમ્મદુ બુહારીએ જણાવ્યું હતું. શાંતિપૂર્ણ રીતે દેખાવ કરતા લોકો પર પ્રદર્શનકારીઓએ બળપ્રયોગ કર્યો...