- 28 Dec 2020

ડાંગમાં આદિવાસીઓ માટે રૂ. કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા સુરતના બોસ્ટન નિવાસી ડો. અશોક પટેલ (ઉં ૬૦)નું કોરોનાથી તાજેતરમાં મૃત્યુ થયું હતું. ડો....
ડાંગમાં આદિવાસીઓ માટે રૂ. કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા સુરતના બોસ્ટન નિવાસી ડો. અશોક પટેલ (ઉં ૬૦)નું કોરોનાથી તાજેતરમાં મૃત્યુ થયું હતું. ડો....
સરદાર વલ્લભભાઈ પટેલની ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ સ્થિત સરદારના નિવાસસ્થાનની શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની તસવીર...
વિસનગર તાલુકાના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત નું ૨૪મી ડિસેમ્બરે નિધન થયું હતું. તેઓની તબિયત નાજુક હતી. અનુયાયીઓની પ્રાર્થના...
બુશી નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિર દ્વારા અવંતિ સ્કૂલ ટ્રસ્ટના સહયોગથી હેરોમાં ૫,૦૦૦ ફ્રી મીલ્સનું જરુરતમંદોને વિતરણ કરાયું હતું.૨૩ ડિસેમ્બરે...
પાલનપુર: ડીસાના મનુ આસનાનીની (ઉં ૫૨) જવાબદારીઓ કોરોના કાળમાં વધી ગઈ છે. ૧૧ વર્ષની ઉંમરથી બિનવારસી લાશોની અંત્યેષ્ટિ કરતા મનુભાઈએ ૪૧ વર્ષમાં ૧૧ હજારથી વધુ...
ક્રિસમસ વેકેશન, શનિ-રવિની રજાઓ તેમજ થર્ટી ફર્સ્ટની ઉજવણીના માહોલમાં ગુજરાતીઓ કોરોના ભૂલી વિવિધ સ્થળે પ્રવાસની મોજ માણતા જણાયા. ૨૫મીથી લઇને ૨૭મી સુધીમાં...
સોમનાથ ટ્રસ્ટે ૩ પ્રકારની સુવર્ણ યોજના અમલમાં મૂકી છે. જેમાં મંદિરના ધુમ્મટ પરના કળશને સોનાથી મઢવાનું આયોજન છે. આ અંતર્ગત રૂ. ૧.૫૧ લાખ, રૂ. ૧.૨૧ લાખ અને...
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન સ્વ. અશોકભાઈ ભટ્ટનાં ધર્મપત્ની અને જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનાં માતૃશ્રી જ્યોતિબહેન અશોકભાઈ ભટ્ટનું...
અરબી સમુદ્રના કાંઠે આવેલા સોમનાથ મહાદેવના મંદિર પરિસર નીચે ભૂગર્ભમાં ત્રણ માળનું એલ આકારનું બાંધકામ હોવાનું એક પુરાતત્ત્વીય સંશોધનમાં બહાર આવ્યું છે. એક...
કલોલના પંચવટી વિસ્તારમાં ગાર્ડનસિટી સોસાયટીમાં ૨૨મી ડિસેમ્બરે વહેલી સવારે ૭.૩૮ કલાકે બંધ મકાન પ્રચંડ ધડાકા સાથે તૂટી પડ્યું અને તેની બાજુમાં આવેલું મકાન...