
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારત દ્વારા પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં કાર્યરત આતંકી કેમ્પો પર કરાયેલા હુમલાને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન...
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારત દ્વારા પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં કાર્યરત આતંકી કેમ્પો પર કરાયેલા હુમલાને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન...
પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની સ્ટ્રાઇક બાદ 7 મેના રોજ બ્રિટનમાં વસતા પાકિસ્તાનીઓ લંડન સ્થિત ભારતીય દૂતાવાસની બહાર એકઠાં થયાં હતાં
ભારત સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અને યુકે વચ્ચે મંજૂર કરાયેલા મુક્ત વેપાર કરાર પર 3 મહિના બાદ હસ્તાક્ષર થઇ શકે છે અને તેના અમલમાં એક વર્ષનો...
ભારત તથા યુકે વચ્ચે થયેલા દ્વિપક્ષી વેપાર કરારને પગલે ભારતના ટેકસટાઈલ્સ, લેધર, જેમ્સ એેન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ક્ષેત્રોને લાભ થવાની અપેક્ષા રાખવામાં...
યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પાસે હથિયાર હેઠાં મૂકવાની તક છે. જો તે આ તક ઝડપી લે તો ભારત સાથેના સંઘર્ષનો...
પ્રિન્સ હેરી સાથે સંકળાયેલી આફ્રિકન ચેરિટીમાં માનવઅધિકારનું ઘોર ઉલ્લંઘન કરાયું હોવાનું સામે આવ્યું છે. આ મામલાની તપાસ ચેરી બ્લેરની કંપની ઓમ્નિયા સ્ટ્રેટેજી...
રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું...
80મા વિક્ટરી ઇન યુરોપ ડેની ઉજવણીના સંદર્ભમાં ગુરુવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાત નેશનલ થેન્ક્સ ગિવિંગ સર્વિસનું આયોજન કરાયું જેમાં કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા...
ડચેસ ઓફ સસેક્સ મેઘન મર્કેલે જણાવ્યું હતું કે હું મારી ગર્ભાવસ્થા દરમિયાન આયુર્વેદિક ફિલોસોફીને અનુસરતી હતી. એક પોડકાસ્ટમાં મેઘન મર્કેલે આયુર્વેદમાં તેમની...
કિંગ ચાર્લ્સ તૃતીયની નવી રાજમુદ્રા જાહેર કરી દેવાઇ છે. બ્રિટનના રાજવી આ મુદ્રા દ્વારા સત્તાવાર દસ્તાવેજો પર મંજૂરીની મહોર મારતા હોય છે. કિંગ ચાર્લ્સની...