
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચને હજુ કોઈ સફળતા મળી નથી. અમદાવાદની આસપાસના વિસ્તારો અને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરીને હવે ક્રાઇમબ્રાન્ચ...

ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચને હજુ કોઈ સફળતા મળી નથી. અમદાવાદની આસપાસના વિસ્તારો અને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરીને હવે ક્રાઇમબ્રાન્ચ...

શનિવારે સોમનાથ ખાતે ત્રણ દિવસિય ચિંતન શિબિરનું સમાપન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાપન વેળાએ બ્યુરોક્રેટ્સને સંબોધતાં ગર્ભિત ચીમકી સહ શિખામણ...

યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW, MIA એકાઉન્ટિંગ એજન્સી (DPAA)ના પ્રતિનિધિમંડળના કેવિન ડાલ્ટન, ડૉ. વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસ એકતાનગર...

અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સાધુ-સંતોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે તે અંગેના ગંભીર આક્ષેપ થતાં...

પાટણના બાલીસણા ગામનું ઘરેણંુ અને નાટ્યક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી રંગભૂમિ અને ભવાઇના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી “રંગલા”નું 81 વર્ષે...

હું કોઈને સુધારવા નહીં પરંતુ સૌને સ્વીકારવા આવ્યો છું. આ ઉદ્ગાર મોરારિબાપુના મુખે કેટલીયવાર આવ્યા હશે. તે માત્ર ઉચ્ચાર નથી, મોરારિબાપુનો આચાર પણ છે તેનું...

ધ્રાંગધ્રાની શ્રીયાંસ પ્રસાદ જૈન આર્ટ્સ – કોમર્સ કોલેજમાં 36 વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન સેવા આપી નિવૃત્ત થયેલા નિવેદિતાબહેન ત્રિવેદીએ પોતાની...

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગર દ્વારા ‘વિશ્વ વિરાસત સપ્તાહ’ની કવિશ્વર સ્મારક ખાતે ઉજવણી કરાઇ હતી.

કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલી સરકારી યોજના થકી નાણાં કમાવવાનું રીતસર કૈાભાંડ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ જ નહી,...

પબ્લિક હેલ્થના વિષય ઉપર અભ્યાસ માટે હાર્વર્ડ યુનિવર્સિટી સહિત વિશ્વની ટોચની 11 યુનિવર્સિટીએ તેના માટે લાલજાજમ પાથરી હતી, તેવા સુરતના અત્યંત પ્રતિભાશાળી...