
આણંદના તારાપુરના રીંઝા ગામમાં સ્વામિનારાયણ મંદિર તથા ગુરુકુળ માટે જમીન ખરીદવા માટે ફરિયાદી પાસે 1 કરોડનું રોકાણ કરાવીને ઠગાઈનો કારસો રચવાના કેસમાં સુરત...

આણંદના તારાપુરના રીંઝા ગામમાં સ્વામિનારાયણ મંદિર તથા ગુરુકુળ માટે જમીન ખરીદવા માટે ફરિયાદી પાસે 1 કરોડનું રોકાણ કરાવીને ઠગાઈનો કારસો રચવાના કેસમાં સુરત...

લંડનમાં નેહરુ સેન્ટરમાં ડો. અશ્વિન ફર્નાન્ડીસ લિખિત ’મોડાયાલોગઃ કન્વર્ઝેશન ફોર વિકસિત ભારત’ (Modialogue: Conversations for a Viksit Bharat) બૂકનું લોન્ચિંગ...

કચ્છના જખૌ નજીક દરિયામાંથી ડ્રગ્સ ઝડપાવાના કેસમાં પકડાયેલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સામે નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમને વધુ પુરાવા મળ્યા હોવાથી પૂરક ચાર્જશીટ...

એવું લાગ્યું ને કે આ વળી એકબીજાથી સાવ અલગ યુગના અને સ્થાનોના લોકો વચ્ચે વળી શો સંબંધ? મારા મિત્રો, ઇતિહાસની આ જ મજા છે. ના જાણે , કોણ, ક્યાંથી એકબીજાંની...

ભારતની ટોચની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવતા વર્ષે તેના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ પછી રિલાયન્સ રિટેલને પણ શેરબજારમાં લિસ્ટ...

દિવાળીના તહેવારો પૂર્ણ થવા સાથે જ દેશમાં લગ્નની સિઝન ચાલુ થઈ ગઇ છે. લગ્નની સિઝન આ વર્ષે બે મહિના સુધી ચાલવાની છે જેને પગલે દેશના અર્થતંત્રને પણ સારો એવો...

LemFi - લેમફાઈ મની ટ્રાન્સફર પ્રમોશન ઓફરમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સમર્પિત લવાજમી ગ્રાહક અને વાચક ચેતન ધોકિયાનું નસીબ ચમકી ગયું છે અને તેઓ સોનાના...

ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા સમારોહને આગામી વર્ષે 22 જાન્યુઆરીએ એક વર્ષ પૂર્ણ થશે. જોકે આ દિવસે અયોધ્યામાં કોઇ આયોજન કરાશે નહીં. સોમવારે શ્રીરામ જન્મભૂમિ...

યાદ કરીએ, 16 વર્ષ અગાઉ 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાની રાજ્યપ્રાયોજિત ત્રાસવાદીઓએ ઘૃણાના કાયરતાપૂર્વક કાર્યમાં મુંબઈના નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ...

રીડિંગના વુડલી ખાતે સેન્ટ જેમ્સ ચર્ચમાં 9 નવેમ્બરે મેગ્ના કાર્ટા પીસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ નિમિત્તે COP 26ના પૂર્વ પ્રેસિડેન્ટ લોર્ડ પ્રેમ...