Search Results

Search Gujarat Samachar

અમેરિકાના આ મહાનગરમાં વસતું દંપતી ડિનર માટે રેસ્ટોરાંમાં ગયું હતું. ડિનર બાદ દંપતી વચ્ચે આઈસક્રીમ ખાવાના મુદ્દે ખેંચતાણ થઇ. પત્નીને આઇસક્રીમ ખાવો હતો જ્યારે...

મહારાષ્ટ્રનું રત્નાગીરી આમ તો તેની હાફુસ કેરી માટે જાણીતું છે, પરંતુ આજકાલ તે એક કાચબાના કારણે અખબારોમાં ચમકી ગયું છે. કાચબા તેની ધીમી ચાલ અને એક જ સ્થળે...

હાલ ભારતમાં કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ભાગ્યે જ કોઇ એવું ઘર હશે જ્યા કેરીઓ નહીં ખવાઈ હોય. ભારતની કેરીઓ તો વિદેશોમાં પણ વખણાય છે અને પેટ ભરીને ખવાય...

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચેતવણી આપી હતી કે જો બિલિયોનેર એલન મસ્ક તેમના કર ઘટાડા અને ખર્ચ બિલના પક્ષમાં મતદાન કરનારા રિપબ્લિકન ઉમેદવારો સામે...

હેરો રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે 30 મેના રોજ ભારતીય મૂળના સગીર યુનિવર્સટી વિદ્યાર્થીઓ પર 3 વ્યક્તિઓ દ્વારા કરાયેલા રેસિસ્ટ હુમલા સામે ભારતીય સમુદાયમાં ઉગ્ર...

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત...

ભારત પ્રવાસે આવેલા ટેસ્લાના સીઈઓ એલન મસ્કના પિતા ઈરોલ મસ્ક ચોથી જૂને અયોધ્યા પહોચ્યા હતા. તેમણે પરિવાર સાથે રામલલાના દર્શન કર્યા હતા.તેઓ બપોરે 2:15 વાગ્યે...

શહિદ પંકજ ત્રિવેદીની હત્યા 15 જૂન 2006ના રોજ કરી નાંખવામાં આવી હતી કારણ કે ધનશ્રી આઠવલે ઉર્ફે જયશ્રી તલવલકર અને પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારમાં ચાલતા...

અયોધ્યા રામમંદિરમાં પાંચમી જૂને ગંગા દશહરાના શુભ મુહૂર્ત પર રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય...

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.