
દક્ષિણ ગુજરાતના ચિખલી તાલુકાના મલીયાધરા ગામે જન્મેલા અને બર્મિંગહામના પેરીબાર ખાતે રહેતા શ્રી વલ્લભભાઇ પ્રાગજીભાઇ સોલંકી ગત ૧૨મી તારીકે ૧૦૧ વર્ષના થયા...
દક્ષિણ ગુજરાતના ચિખલી તાલુકાના મલીયાધરા ગામે જન્મેલા અને બર્મિંગહામના પેરીબાર ખાતે રહેતા શ્રી વલ્લભભાઇ પ્રાગજીભાઇ સોલંકી ગત ૧૨મી તારીકે ૧૦૧ વર્ષના થયા...
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩ જે (સૌરાષ્ટ્ર – કચ્છ) વિભાગના પૂર્વ ગવર્નર ખંભાળીયાના ધીરેનભાઇ બદીયાણીનું રક્તદાન ક્ષેત્રે ૨૨ વર્ષની સુદીર્ઘ સેવાઅો બદલ રાજ્યપાલ શ્રી અોપી કોહલી તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શાલ અોઢાડી...
ડિપ્રેશન વગરની નીરસતા એટલે ઓલ્ઝાઇમર્સ ડિસીઝનું પ્રાથમિક લક્ષણોમાંની એક. ૬૦ વર્ષથી વધુ વયના લગભગ ૫૦-૭૫ ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે ત્યારે જાણો ઓલઝાઇમર્સના...
વાઇબ્રન્ટ ગુજરાતની જેમ હવે વાઇબ્રન્ટ કચ્છ પણ આ મહિનાના અંતે ભૂજની લાલન કોલેજનાં પ્રાંગણમાં ઊજવાશે. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી અને માર્ચની પહેલી તારીખ - એમ ત્રણ દિવસના આ કાર્યક્રમમાં કચ્છના અધિક વિકાસની સાથે તેના ઇતિહાસ-સંસ્કૃતિને ય આવરી લેવાશે.
લંડનઃ ભારતીય જનમાનસમાં વ્યાપ્ત મહાકાવ્ય 'મહાભારત’ને ટ્વિટર જેવી માઇક્રો બ્લોગિંગ સાઇટ પર ઉતારવાનું કામ પડકારજનક જ કહી શકાય, પરંતુ બ્રિટનમાં રહેતા એક ભારતીય...
ધર્મજ, ભાદરણ, કરમસદ અને ચરોતરના વતની એવા વિદેશવાસી ૪૦ લોકોના એક જૂથે ૧૭ જાન્યુઆરીએ અહીંની ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
વડોદરામાં ગત સપ્તાહે આતંકવાદની ગતિવિધિ અને વાણી સ્વાતંત્ર્યની મર્યાદા પર વ્યાખ્યાન યોજાયું હતું.
સુરતઃ ૨૧ ફેબ્રુઆરી એટલે આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ. વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી થાય છે.
ગત રવિવારે (૨૨ ફેબ્રુઅારી) લેસ્ટરના હિલયાર્ડ રોડ પર અાવેલ શ્રી નીતિબેન મહેશભાઇ ઘીવાલા સેન્ટર (શ્રી રામ મંદિર)માં શ્રી લોહાણા મહાજન અાયોજિત એક ગૌરવશીલ કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર સાંપડ્યો.
ભૂજમાં લંડનવાસી એક રહિશના બંધ ઘરમાં ચોરી થયાનો કિસ્સો નોંધાયો છે.