- 09 Aug 2025

આજકાલ લોકોની શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા વધી છે. લોકો ખાણીપીણી પ્રત્યે વધુ જાગ્રત થયા છે તે સાથે આ મુદ્દે ગેરમાન્યતા પણ વધી છે. લોકો વધુ પડતી સુગર...

આજકાલ લોકોની શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા વધી છે. લોકો ખાણીપીણી પ્રત્યે વધુ જાગ્રત થયા છે તે સાથે આ મુદ્દે ગેરમાન્યતા પણ વધી છે. લોકો વધુ પડતી સુગર...

શરીરને સ્વસ્થ અને સુદ્રઢ રાખવું હોય તો જિમમાં જવું જરૂરી હોવાનું બહુમતી વર્ગનું માનવું છે, પરંતુ હકીકત એ છે કે ઊંચી ફી ભરીને રોજેરોજ જીમમાં જવા કરતાં નિયમિત...

રાજસ્થાનના સૂકા ભઠ પશ્ચિમ વિસ્તારમાંથી પુરાતત્વવિદોને પહેલી વખત હડપ્પા સંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળ્યા છે. આ અવશેષોથી પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિ સંદર્ભે...

અમેરિકામાં વિજ્ઞાનના ચમત્કારથી એક બાળકનો જન્મ થયો છે. એની વિશેષતા એટલી છે કે એની ઉંમર આમ જુઓ તો 30 વર્ષની ગણાય ને આમ જુઓ તો એ નવજાત છે! એનું કારણ એટલું...

ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરે દરવર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ નિમિત્તે આવે છે. હાલમાં...

શ્રી પ્રજાપતિ એસોસિયેશન (યુકે) (SPA (UK)) દ્વારા જુલાઈ મહિનામાં પેઢીઓ વચ્ચે એકતા, સાંસ્કૃતિક વિરાસત અને સામુદાયિક સેવાના 50 વર્ષની ભવ્ય ઊજવણી ‘ ભૂતકાળ,...

અમેરિકામાં સડક યાત્રા દરમિયાન લાપતા થયેલા ગુજરાતી પરિવારના ચાર સીનિયર સિટીઝન રવિવારે મૃત અવસ્થામાં મળી આવ્યા છે. માર્શલ કાઉન્ટી શેરીફ ઓફિસે આ ચારેય સિનિયર...

રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા જઈ રહી છે. તેના માટે સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો...

વડીલો માટે સારસંભાળ, સંપર્ક અને અનુકંપાની જીવનરેખા સમાન AUM -ઓમ ફાઉન્ડેશનનું સત્તાવાર લોન્ચિંગ 4 જુલાઈ 2025ના રોજ સ્ટેનમોરમાં કેનન્સ કોમ્યુનિટી એસોસિયેશન...

ભારતથી મિહિરના નમસ્તે અને ઓમ નમઃ શિવાય! હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે 18 જુલાઈએ 53મી વર્ષગાંઠના લંચ અને ‘સોનેરી સ્મૃતિગ્રંથ- એ ટાઈમલેસ ટ્રેઝર’ સોવિનિયરના લોકાર્પણ...