
વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનાના કેસમાં 30 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો તેમની પાસેથી...

વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનાના કેસમાં 30 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો તેમની પાસેથી...

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે 4 દિવસના સંઘર્ષમાં ભારતીય ડિફેન્સ સિસ્ટમે અભૂતપૂર્વ કામ કર્યું હતું. જો કે હવે ભારતે સુદર્શન ચક્ર નામની નવી એકીકૃત એર...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન મંગળવારે હાંસલપુરસ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ ઇ-વિસ્તારાને...

લંડનની જાણીતી એજન્સી ક્લાયમેટ બોન્ડ ઇનિશિયેટિવ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ અનુસાર સુરત મહાનગરપાલિકાને ‘ગ્રીન સર્ટિફિકેટ’ અપાયુંં. આ સર્ટિફિકેટ...

સુપ્રીમ કોર્ટે સોમવારે રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર, જામનગર સામેના આરોપોની તપાસ માટે એક એસઆઇટીની રચના...

અમેરિકાના ખૂબ જ વધારે ટેરિક અને ધમકીઓ વચ્ચે ભારતે જેટ એન્જિન ભાબતમાં અમેરિકાને ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. ભારત હવે ક્ષેન્સની સાથે મળીને શક્તિશાળી...

યુએસ એડમિનિસ્ટ્રેશને છેવટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદતું ફરમાન જારી કરી દીધું છે. આ સાથે ભારતમાં બુધવાર - 27 ઓગસ્ટથી પેનલ્ટી ટેરિફ લાગુ થઇ ગયો છે.

સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે કોલેજિયમ દ્વારા સોમવારે કેન્દ્ર સરકારને બે નવા ન્યાયાધીશનાં નામની ભલામણ મોકલાઈ, જેમાં બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આલોક...

યાત્રાધામ દ્વારકા એ ચારધામ પૈકી એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોવાથી દરવર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શનાર્થે આવતા હોય છે.

સીઆરપીએફના પૂર્વ ચીફ અનિશ દયાલસિંહને ડેપ્યુટી એનએસએ બનાવાયા છે, જેઓ અજિત ડોભાલ સાથે દેશની સુરક્ષા મુદ્દે સલાહકાર તરીકેની જવાબદારી સંભાળશે.