
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનર મનોજ સિન્હા રશિયાથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને લઈને પરત આવ્યા છે. મનોજ સિન્હાએ કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા...

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનર મનોજ સિન્હા રશિયાથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને લઈને પરત આવ્યા છે. મનોજ સિન્હાએ કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા...

હું BAPS સાથે ગાઢ અને અંગત નાતો ધરાવું છું કારણકે પરમપૂજ્ય શાસ્ત્રી મહારાજે તેનો પાયો નાખ્યો તે પહેલાથી મારા દાદા આ સંસ્થા સાથે સંકળાયેલા હતા. હું મારી...

પ્રતિ વર્ષ દીપાવલીના મંગલ પર્વમાં અન્નકૂટ એ સહુથી મજાનો અવસર છે. નાનામોટા બધા જ ભક્તો અતિશય આનંદપૂર્વક ભક્તિ અદા કરે છે. ઇંગ્લેન્ડ જેવા દેશમાં 600-700...

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ...

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન...

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે...

સદીઓથી જ્ઞાનના અમૃત તરીકે ઓળખાતી ભગવદ્ ગીતા આજે ચીનમાં આધુનિક જીવનની જટિલતાઓ માટે આદર્શ માર્ગદર્શક તરીકે આદર પામી રહી છે. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા...

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને...

વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન બદરીનાથ અને કેદારનાથ ધામના કપાટ શિયાળામાં ક્યારે બંધ કરાશે તેની જાહેરાત થઈ ગઈ છે. 25 નવેમ્બર, મંગળવારના રોજ બપોરે બે વાગીને 59...

કોમેડી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એવોર્ડ્સ 2025ના ફાઇનલ રાઉન્ડમાં પહોંચેલી એન્ટ્રીઓ જાહેર થઇ ગઇ છે. આ ફોટોગ્રાફ્સમાં પશુપંખીઓની એવી મજેદાર અને અનોખી પળોને કેમેરામાં...