
રવિવારે મહેસાણા અને સુરતમાં પાટીદારોનું જેલભરો આંદોલન હિંસક બનતાં સમગ્ર રાજ્યમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. રવિવારે આ બંને શહેરોમાં એકત્ર થયેલાં ટોળા...

રવિવારે મહેસાણા અને સુરતમાં પાટીદારોનું જેલભરો આંદોલન હિંસક બનતાં સમગ્ર રાજ્યમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. રવિવારે આ બંને શહેરોમાં એકત્ર થયેલાં ટોળા...

સૌરાષ્ટ્રને પાણી-પાણી કરી દેવાના ચૂંટણી ઢંઢેરાઓ પછી પાણી પ્રશ્ને સૌરાષ્ટ્રની સ્થિતિ ઉનાળાના આરંભે જ કફોડી છે. ડેમોમાં પાણી નથી અને નર્મદા નીર પ્રજા સુધી...

ગાયકવાડી સમયમાં ધમધમતાં ભાદરણ રેલવે સ્ટેશનની સતત અવગણના કરાતાં આ રેલવે સ્ટેશન છેલ્લાં બે દાયકાથી કાટમાળમાં ફેરવાયું હતું. આ અંગે ગ્રામજનોએ વારંવાર રજૂઆત...

સુરતના કોસંબા-હથુરણના રહીશ અને છેલ્લા દસ વર્ષથી પિતાના મૃત્યુ બાદ માતા સાથે પાનોલીના રહેવાસી ૩૦ વર્ષીય યુવાન શૌકત સાફી શાહનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના...

કરજણના શિવવાડી આશ્રમમાં રામેશ્વરમાંથી લવાયેલો પથ્થર છેલ્લા ૨૦ વર્ષથી પાણીમાં તરે છે. આ પથ્થર સતયુગમાં રામસેતુમાં ઉપયોગમાં લેવાયો હતો એવી ભકતોની માન્યતા...

આરબટીંબડી ગામે રામનવમીની ઉજવણી સાથે વરસાદનો વરતારો પણ નક્કી થાય છે. વરસાદનો વરતારોની પરંપરા પ્રમાણે માટીના એક પીંડમાં વચ્ચે લાકડી ખોડવામાં આવે છે. જેની...

નેહરુવાદી આયોજન પંચને વિખેરી નીતિ આયોગ રચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશીને બદલે વિદેશી શિક્ષણના પક્ષે
ભારતીય કંપની તાતા સ્ટીલે યુકેમાં પોર્ટ તાલબોટ અને અન્ય સ્ટીલ કંપનીઓના વેચાણ માટેની વિધિવત પ્રક્રિયા શરૂ કરી દીધા બાદ ખાસ કરીને ચીનના સ્ટીલ ઉત્પાદકોમાંથી સંભવિત ખરીદદારો શોધી કાઢવા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની નિમણુક કરી છે. કંપનીએ ઓડિટર કેપીએમજી...

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા ગઈ ૧૬મી એપ્રિલે નેહરુ સેન્ટર ખાતે ‘ડેવલપમેન્ટ વિઝન ફોર ઈન્ડિયા’ ચર્ચાનું આયોજન કરાયું હતું. સ્વામી વિવેકાનંદ યુથ મુવમેન્ટના...

શ્રીલંકાના ટોચના ઓફ સ્પિનર રંગના હેરથે ટેસ્ટ ક્રિકેટને વધુ સમય ફાળવી શકાય તે માટે વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રંગના હેરથે કહ્યું...