* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા) દ્વારા શ્રી હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન ૨, વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે તા. ૨૨-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, ૧૦૮...
* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા) દ્વારા શ્રી હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન ૨, વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે તા. ૨૨-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, ૧૦૮...
સમન્વય પરિવાર યુકે દ્વારા મહામંડલેશ્વર અને પદ્મ વિભુષણ પૂ. સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજની નિશ્રામાં શુક્રવાર તા. ૧૫મી એપ્રિલના રોજ કડવા પાટીદાર સેન્ટર, હેરો ખાતે રામ નવમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટ,...

ધર્મને સામ્યવાદીઅો અફીણના નશા સાથે સરખાવે છે. ઘણી વખત ધર્મ અને આધ્યાત્મિકતાની અસર કેટલાક લોકો પર એટલી બધી થઇ જતી હોય છે કે તેઅો પોતાના પરિવારની પણ પરવા...

હમણાં ‘ભારત માતાની જય’ના નારા બોલવા અને ના બોલવા માટે ભારતમાં રહીને ભારતીયો જંગે ચડે છે ત્યારે ખરેખર જાણવા જેવું છે કે ‘ભારત માતાની જય’નો જયઘોષ કેવી રીતે...

ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૨૧મી એપ્રિલે તેમની ૯૦મી વર્ષગાંઠ ઉજવશે. રાજગાદી પર રહેતા આટલી વયે પહોંચનારા તેઓ પ્રથમ શાસક બનશે. અગાઉ જ્યોર્જ તૃતીય અને ક્વીન વિક્ટોરિયા...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિશાસન લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી પૂર્વ સીએમ હરીશ રાવતની અરજીની સુનાવણી દરમિયાન નૈનીતાલ હાઈ કોર્ટે ૨૦મી એપ્રિલે એક તીખા...
સ્થાનિક હર્ટ્સમીઅર બરો કાઉન્સિલની પ્લાનિંગ કમિટીના આયોજકોએ લંડનમાં ઉત્તર એલ્ડનહામમાં ISKCON ભક્તિવેદાંત મેનોર ખાતે કોમ્યુનિટી હોલના નિર્માણ માટે સર્વાનુમતે સત્તાવાર પરવાનગી આપી છે. મંદિર દ્વારા બે માળના કોમ્યુનિટી બિલ્ડિંગ અથવા હવેલીના નિર્માણ...

વિશ્વના સૌથી ક્રૂર અને કટ્ટરવાદી આતંકી સંગઠન આઈએસઆઈએસ માટે લડવા ગયેલા અને હવે દેશમાં પાછા આવી ગયેલા ૭૦ બ્રિટિશ જેહાદીઓ બ્રિટનમાં આતંકી હુમલો કરવા માટે...
‘અમે તમારા ઘરે દીકરી જોવા ન આવ્યા હોત તો પણ ચાલત...’વલસાડથી વાપીમાં વિજયભાઈના ઘરે દીકરી જોવા આવેલા હિંમતભાઈ શાહે કહ્યું અને સાંભળનાર યજમાન પરિવારના સહુને થયું કે આપણી દીકરી એમને પસંદ નથી કે શું?