Search Results

Search Gujarat Samachar

પાંચ વર્ષ પહેલાં લાપતા બનેલો ઇસ્માઇલ અલી ગયા સપ્તાહમાં પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી. પોલીસ વિભાગે તેને મૃત માની લીધો હતો અને તેની હત્યા થઇ હોવાની શંકાના આધારે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. 

અમદાવાદ શહેરના નવાપુરા સ્થિત બહુચર માતાજીના મંદિરમાં માગશર સુદ બીજ એટલે કે 22 નવેમ્બરે રસ-રોટલીની નાત યોજાઇ હતી. આ દિવસે માતાજીની મૂર્તિ ગર્ભગૃહમાંથી બહાર કાઢી જમીન પર મૂકવામાં આવી હતી. દર વર્ષે આ રીતે મૂર્તિને જમીન પર બિરાજમાન કરાય છે. શહેરનાં...

બ્રોડકાસ્ટર, કોમેડિયન અને સેલિબ્રિટી શેફ હરદીપસિંહ કોહલી પર બળાત્કારનો આરોપ ઘડવામાં આવ્યો છે. 56 વર્ષીય કોહલી પર ઘરેલુ હિંસાના પણ આરોપ છે.

ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી...

હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન...