ભાજપ સરકારના વિકાસના દાવાની પોલ ખોલવાના ઇરાદા સાથે ચોથી જૂને પ્રદેશ કોંગ્રેસ દ્વારા સુરતના વરાછા રોડ પર હીરાબાગ ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું. જોકે આ લોકદરબારમાં પાસના કાર્યકરો હાવિ થઈ જતાં લોકદરબાર પાટીદારોની સભા જેવો બની ગયો હતો. તેમાં...
ભાજપ સરકારના વિકાસના દાવાની પોલ ખોલવાના ઇરાદા સાથે ચોથી જૂને પ્રદેશ કોંગ્રેસ દ્વારા સુરતના વરાછા રોડ પર હીરાબાગ ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું. જોકે આ લોકદરબારમાં પાસના કાર્યકરો હાવિ થઈ જતાં લોકદરબાર પાટીદારોની સભા જેવો બની ગયો હતો. તેમાં...
૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટમાં સંડોલાયેલો મહંમદ સાજિદ ઉર્ફે સાજિદ બડા ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના તાજા વીડિયોમાં દેખાતા ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ હરકતમાં આવી ગઈ છે. એટીએસ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી કરાઈ ખાતે ગુજરાતભરના એસઓજીના અધિકારીઓને ઈસ્લામિક...
ડાંગ એક્સપ્રેસના નામે ઓળખાતો ડાંગ જિલ્લાના પહાડી પ્રદેશનો યુવા દોડવીર મુરલી ગાવિત વિયેતનામમાં યોજાઈ રહેલી ૧૭મી જુનિયર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-૨૦૧૬માં ૫૦૦ મીટરની દોડમાં ભાગ લઈને, ભારત માટે ગોલ્ડ મેડલ મેળવીને ભારતીય તિરંગો લહેરાવવા માટે વિદેશી...
તાલુકાના સારસા ગામે સત્ કૈવલ મંદિરના ગાદિપતિ અને અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજને જૈશ-એ-મહંમદ આતંકવાદીઓના નામે મારી નાખવા ઉપરાંત મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા બે પત્રો મળતા ભારે ચકચાર મચી છે.

ઈયુ રેફરન્ડમના ૨૩ જૂનના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે યુગવ દ્વારા નવા સર્વેમાં બ્રેક્ઝિટ કેમ્પે સરસાઈ મેળવી જણાય છે. રીમેઈન કેમ્પના ૪૧ ટકાની સામે...

તાજેતરમાં બિઝનેસમેન ભીખુભાઈ અને વિજયભાઈ પટેલ સામે આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતા તેમજ જવાબદાર પત્રકારત્વમાં અગ્રેસર પબ્લિકેશન ‘ધ ટાઇમ્સ’ અને ‘ધ ડેઇલી મેઇલ’માં...

છ દિવસમાં પાંચ દેશોના પવનવેગી પ્રવાસે નીકળેલા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ ચરણમાં મંગળવારે અમેરિકા પહોંચ્યા હતા. અફઘાનિસ્તાન, કતાર અને સ્વિત્ઝર્લેન્ડમાં...

ભરૂચ વહોરા પટેલોના પ્રથમ સંમેલનમાં સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં લેસ્ટરમાં ઊમટી પડયા હતા. જેમાં લેસ્ટરસ્થિત લો ફર્મના ડિરેકટર રફીકભાઈએ સમાજના બાળકોને હાયર...

ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના સભ્યોએ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જૈન ધર્મ પ્રાચીન ભારતીય હિંદુ ધર્મ છે અને શિક્ષણ, કલા અને સંસ્કૃતિના...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે આવેલા અંબુજા ફેક્ટરી કે જેમાં કોટન વિભાગમાં કામ કરતાં ૩૫ જેટલા કામદારોને અડધી રાત્રે કંપની દ્વારા સિક્યુરીટીની મદદથી બળજબરી રૂમોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. અને તેમને સામાન સાથે બસમાં બેસાડી હિંમતનગર...