
સરદારધામ દ્વારા અમદાવાદ ખાતે સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ અને યુવા સંગઠન હોદ્દેદારોની બે દિવસીય ઐતિહાસિક ચિંતન શિબિર યોજાઇ હતી. સ્વામી વિવેકાનંદજીના નિર્વાણ...

સરદારધામ દ્વારા અમદાવાદ ખાતે સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ અને યુવા સંગઠન હોદ્દેદારોની બે દિવસીય ઐતિહાસિક ચિંતન શિબિર યોજાઇ હતી. સ્વામી વિવેકાનંદજીના નિર્વાણ...

ગેરકાયદેસર વેપાર અને ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમ વિરુદ્ધ પોલીસે દેશવ્યાપી પાંચ દિવસીય વિશેષ ઓપરેશન દરમિયાન સમગ્ર યુકેમાંથી 300થી વધુ લોકોની ધરપકડ કરી...

ધ ભવન દ્વારા 27 અને 28 જૂન 2026 શનિવાર અને રવિવારના દિવસોએ બહુસ્તરીય ભારતીય સંસ્કૃતિના અનોખું અને તલ્લીન બનાવતા પ્રદર્શનની પ્રસ્તુતિ કરાઈ હતી જેને અશ્વિન...

રોચડેલ ગ્રૂમિંગ ગેંગ સ્કેન્ડલનો રીંગ લીડર 73 વર્ષીય શાબિર એહમદ જેલમાંથી મુક્ત થયો છે પરંતુ ઇમિગ્રેશન એક્ટની એક જોગવાઇને કારણે તેને દેશનિકાલ કરી શકાશે નહીં....

એચએમ ટ્રેઝરીએ ગ્રેજ્યુએટ સ્કીમની ભરતી પ્રક્રિયામાં ડાયવર્સિટીને પ્રોત્સાહન આપવા ન્યુમરસી રીઝનિંગ ટેસ્ટ રદ કરી છે. આ કસોટી વંશીય લઘુમતી સુમદાયોના ઉમેદવારો...

નાગરિકોને શારીરિક રીતે વધુ સક્રિય કરવા એનએચએસ નવી અને અનોખી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ દરરોજ અડધો કલાક ચાલનારા લોકોને વિવિધ પ્રકારના પ્રોત્સાહક...

માઇક્રોન ટેક્નોલોજીના ભારતીય મૂળના સીઇઓ સંજય મેહરોત્રાએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 4 જુલાઈના રોજ અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે...

ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારને પગલે બ્રિટિશ ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 15 જુલાઈથી આ કરાર સત્તાવાર રીતે અમલમાં...

નેશનલ ક્રાઈમ એજન્સીએ વાલીઓને સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાના બાળકોના ફોટા ન મૂકવા માટે સલાહ આપી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે બાળ યૌન...

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો હોવાનો ખોટો દાવો કરીને યુકેની બેરિસ્ટર ચેમ્બરને ગેરમાર્ગે દોરવા બદલ કાનૂની વ્યવસાયમાંથી બરતરફ કરાયેલા ભારતીય...