Search Results

Search Gujarat Samachar

લંડનઃ બ્રિટનમાં ચારમાંથી એક મુસ્લિમ શાર્લી હેબ્દો હુમલાઓ માટે જવાબદાર ત્રાસવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવે છે. એક નવા અભ્યાસમાં ૨૭ ટકા બ્રિટિશ મુસ્લિમોએ જણાવ્યું હતું કે તેઓ પેરિસના શાર્લી હેબ્દો મેગેઝિન પર હુમલાના હેતુ માટે કેટલીક સહાનુભૂતિ રાખે...

ભરૂચ જિલ્લાના રહેવાસીઓએ હવે પાસપોર્ટને લગતા કામ માટે અમદાવાદની પાસપોર્ટ કચેરી અને પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક કરવો પડશે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના અભ્યાસ અનુસાર ૨૦૧૩ના વર્ષમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તરુણ વયમાં સગર્ભાવસ્થાનો દર ૧૯૬૯ પછી સૌથી નીચો નોંધાયો હતો.

અહિની મૂળજીભાઇ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલને વિશ્વમાં કિડની હોસ્પિટલ તરીકે નામના અપાવવામાં સંસ્થાના મેડિકલ ડિરેક્ટર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઇનો...

શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર સુરતના આગેવાન છોટુભાઇ કેશવભાઇ (સીકે) પીઠાવાળાનું નિધન થયું છે. 

બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તત્પર રહેનાર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને બજેટમાં કેટલીક રાહત મળવાની આશા હતી. પરંતુ તેમની માંગણીનો સ્વીકાર નહીં થતાં તેઓ ઉદ્યોગકારો નિરાશ થયા છે.