
રંગોત્સવના પર્વ તરીકે જાણીતા હોળી-ધુળેટીનો તહેવાર (આ વર્ષે પાંચ અને છ માર્ચ) ઊજવવા પાછળ અનેક કથાઓ સંકળયેલી છે.
રંગોત્સવના પર્વ તરીકે જાણીતા હોળી-ધુળેટીનો તહેવાર (આ વર્ષે પાંચ અને છ માર્ચ) ઊજવવા પાછળ અનેક કથાઓ સંકળયેલી છે.
હોળી અને ધુળેટી (આ વર્ષે પાંચ અને છ માર્ચ)નું પર્વ મનાવવા પાછળ કોઈ પણ કથા ભલે હોય, પરંતુ આ પર્વે રંગો લગાવીને રંગોત્સવ અવશ્ય મનાવાય છે. ભારતભરમાં જુદા...
નવી દિલ્હીઃ ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ૨૬ ફેબ્રુઆરીએ મહાકાય રેલવે તંત્રને આર્થિક સંકટમાંથી ઉગારવાના ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૧૫-૧૬નું બજેટ રજૂ કર્યું...
નવી દિલ્હીઃ ભારતીયોને મૂંઝવી રહેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા અહીં પ્રયાસ કર્યો છે.
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ગત સપ્તાહે લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કચ્છ માટે કેટલીક જાહેરાત કરી છે.
કોલકતા, આણંદઃ સમગ્ર એશિયામાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું અમુલ દૂધના ઉત્પાદનમાં વધારો કરવા અને નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતા વિકસાવવા માટે...
આગામી ચૂંટણીમાં વંશીય અને અન્ય મતદારોને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓમાં આરોગ્યનો પણ સમાવેશ થાય છે, કારણ કે ઈંગ્લેન્ડમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS) સામેના વિશાળ...
લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સની કોન્ફરન્સમાં લોર્ડ નાઝિર અહેમદે સામાન્ય ચૂંટણીમાં બ્રિટિશ પ્રતિનિધિઓ માટે ભલામણો સમાન કાર્યકારી મુસ્લિમ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોમ્યુનિટી સાથે રાષ્ટ્રવ્યાપી પરામર્શ પછી ૨૩ ફેબ્રુઆરીએ આયોજિત બેઠકમાં ૪૦૦થી વધુ શિયા-અને...
લંડનઃ ડિઝની’સ ફ્રોઝન કાર્યક્રમની ૧૦ વર્ષીય ચાહક એસ્થર ઓકાડે ઢીંગલીઓ સાથે રમતાં રમતાં હવે ઓપન યુનિવર્સિટીમાં મેથ્સની ડીગ્રી માટે અભ્યાસ કરવાની છે. બ્રિટનમાં...
લંડનઃ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનની ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનના શિક્ષણવિદ્ ડો. જ્હોન જેરિમના સંશોધન અનુસાર ઈમિગ્રેશનના કારણે બ્રિટનની વસ્તીમાં નબળાં ગણિત...