
યાત્રાધામ અંબાજીનું મંદિર સુવર્ણમય બની રહ્યું છે. જેમાં અત્યાર સુધી ૧૦૩ કિલો ૧૨૪ ગ્રામ સોનાના વપરાશ દ્વારા મંદિરની ૫૧ ફૂટ સુવર્ણ શિખર બનાવવાની કામગીરી...

યાત્રાધામ અંબાજીનું મંદિર સુવર્ણમય બની રહ્યું છે. જેમાં અત્યાર સુધી ૧૦૩ કિલો ૧૨૪ ગ્રામ સોનાના વપરાશ દ્વારા મંદિરની ૫૧ ફૂટ સુવર્ણ શિખર બનાવવાની કામગીરી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોર્ટના રંગને નહીં, લોહીના સંબંધને વિશેષ...

શીતપ્રદેશોમાં લેધર જેકેટ્સ બારે મહિના માટે હોટ ફેવરિટ ગણાય છે. જોકે પહેલાં તો વધુ પડતી ઠંડી હોય તો જ સામાન્ય રીતે લેધર જેકેટ્સ પહેરી શકાતાં. હવે લેધર સાથે...

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે તેમના ૮૧મા જન્મદિવસે - ચોથી જાન્યુઆરીએ પોતાની પર્સનલ લાઈબ્રેરીમાંથી છ હજારથી વધુ પુસ્તકોની...

યુએસમાં આવેલા ફ્લોરિડાના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સાતમીએ એક હુમલાખોરે ગોળીબાર કરતાં પાંચ લોકો માર્યા ગયા હતા અને ૮ને ઇજા થઈ હતી. બેગેજ વિસ્તારમાં ગોળીબાર...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

મોસમ બદલાવાની સાથે આપણે આપણા રોજિંદા આહારમાં પણ ફેરફાર કરીએ છીએ. આપણો આહાર કેવો હોવો જોઈએ એ નક્કી કરતી વખતે આપણી ઉંમર પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વૃદ્ધાવસ્થા...

‘ભારત મારા પિતાનો દેશ છે. મને યુરોપના કોઈ દેશના પ્રથમ ભારતવંશી વડા પ્રધાન બનવાનો ગર્વ છે. હું ઇચ્છું છું કે પોર્ટુગલ અને ભારત વચ્ચે નવા અને મહત્ત્વપૂર્ણ...

ફેંકી દેવાતા વાસી ટનબંધ શાકભાજી અને એંઠવાડ ઠેરઠેર દુર્ગંધ ફેલાવતા હોય છે. આવા કચરામાંથી નાના પાયે ખાતર બનાવવાની શરૂઆત રાજકોટ મહાપાલિકાએ ૨૨મી ડિસેમ્બરથી...
આવકવેરા વિભાગે રાજકોટની ધી કો ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક)ના ટ્રાન્ઝેક્શનોમાં જંગી કથિત વિસંગતતાઓ ઝડપી છે. ઈડી પ્રમાણે, નોટબંધી બાદ રાજબેંકમાં રૂ. ૮૭૧ કરોડ જમા થયા હતા. ૪,૫૦૦ નવા ખાતાં ખૂલ્યા અને ૬૦થી વધુ ખાતાં એક મોબાઇલ નંબર ધરાવતા હોવાનું...