
પુત્તિંગલ મદિરમાં સર્જાયેલી દુર્ઘટનાની જાણ થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળ રવાના થયા હતા. મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એક મંદિરમાં આગની દુર્ઘટના...

પુત્તિંગલ મદિરમાં સર્જાયેલી દુર્ઘટનાની જાણ થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળ રવાના થયા હતા. મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એક મંદિરમાં આગની દુર્ઘટના...
ખેડબ્રહ્માના મા અંબિકા દર શનિવારે ચંડીકાના સ્વરૂપે મંદિરમાં હોય છે અને એક પણ વાહન પર સવાર હોતા નથી બાકી સોમવારે નંદીની સવારી પર પાર્વતી સ્વરૂપે, મંગળવારે સિંહની સવારી ઉપર મહાકાલી સ્વરૂપે, બુધવારે મોરની સવારી ઉપર સરસ્વતી સ્વરૂપે, ગુરુવારે હાથીની...

ગુજરાત અને કેરળ બાદ બિહારમાં ૧૦૧ વર્ષ પછી તબક્કાવાર રીતે સંપૂર્ણ દારૂબંધી જાહેર થઈ છે. પહેલા તબક્કામાં પહેલી એપ્રિલથી બિહારમાં દેશી દારૂ પર પાબંદી છે....
બ્રિટનનું શાહી યુગલ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને ૧૦મી માર્ચે ભારત આવ્યા બાદ મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકી હુમલામાં ભોગ બનેલા લોકોને તાજ પેલેસ હોટેલ ખાતે બનેલા મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ પછી મુંબઈના ઓવલ મેદાનમાં ચેરિટી મેચ રમી...

ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં જાહેર કરેલી ૫૦ સફળ બિઝનેસ વુમનની યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ અને દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની નીતા...

૮૬ વર્ષ અગાઉ દાંડીકૂચ દરમિયાન નવમી એપ્રિલે દાંડીયાત્રા ભીમરાડ ગામ ખાતે પહોંચી હતી, જેના ઉપલક્ષ્યમાં ભીમરાડ ગામના રહીશો તેમ ભીમરાડ ગામ યુવા વિકાસ ટ્રસ્ટ...

મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદર શહેરમાં રોજ દેશ-વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે અને ગાંધી જન્મસ્થળની મુલાકાત લઈ ગાંધીજી વિશેની માહિતી પણ...

મૂળ પોરબંદરમાં આવેલી દુલીપ સ્કૂલ ખાતે ક્રિકેટ શીખેલા અને અન્ડર - ૧૬, અન્ડર - ૧૯ સહિત સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં સારો દેખાવ કરનારા ક્રિકેટર અજય છેલ્લા ૧૦...

વારાણસીની પુત્રી સોની ચોરસિયાએ સતત ૧૨૬ કલાક પાંચ મિનિટ સુધી કથક નૃત્ય કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નૃત્ય શરૂ કરીને સોનીએ કેરળની હેમલતા કમંડલુનો...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ૭૧ વર્ષ જૂની માગણી સંતોષી છે. ભારતે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન હિમાલયન પર્વતમાળામાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં...