‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું ‘પરાક્રમ’

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...

વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ થતો વંશવાદ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતો વધતી રહેવાની

કાશ્મીરીનેતા પ્રા. સૈફુદ્દીન સોઝના કાશ્મીર વિષયક નવપ્રકાશિત પુસ્તકને વાંચ્યા વિના જ આંધળેબહેરું કૂટવાની રાજનીતિ ભારતના બંને મુખ્ય પક્ષો સત્તારૂઢ ભારતીય...

બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહની સફળતાએ ઈતિહાસ પલટ્યો. ફેબ્રુઆરી ૧૯૨૮માં આરંભાયેલી ખેડૂતોને ન્યાય માટેની લડતમાં ૬ ઓગસ્ટ ૧૯૨૮ સમાધાન...

ભારતની રાજધાની નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પાકિસ્તાનના હાઈકમિશનમાં તેમના દેશના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાની ભવ્ય તસવીરોની સાક્ષીએ યોજાતી...

ભારતીય પ્રજાની અંતિમ આશા લેખાતી સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) છેલ્લા કેટલાક વખતથી વિશ્વસનીયતાની કટોકટીના ત્રિભેટે આવીને ઊભી છે. ન્યાયતંત્રને રાજકીય વિવાદમાં...

પોતાનો ઈતિહાસ અને મહાપુરુષોને વીસારે પાડનારી પ્રજાનું પતન થવું સ્વાભાવિક છે. આ બોધવાક્યનું સ્મરણ હમણાં ગુજરાત યુનિવર્સિટી અને આરએસએસના સીમા જાગરણ મંચના...



to the free, weekly Gujarat Samachar email newsletter