દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

સામાન્ય રીતે કોલમમાં વ્યક્તિગત પ્રસ્તુતિ કરવાની હોતી નથી. સારા સ્તંભ-લેખક માટેની એ સહુથી મોટી કસોટી પણ છે. ગુજરાત સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષપદને એક વર્ષ...

સાતમી મે એટલે પન્નાલાલ-સ્મૃતિ દિવસ. સાહિત્ય અકાદમી અને ઓમ કમ્યુનિકેશને સાથે મળીને અમદાવાદમાં આ સ્મૃતિ પર્વ ઊજવ્યું ત્યારે પન્નાલાલનાં પુત્રવધુ ડો. દૃષ્ટિ...

ગુજરાતના ઘણાબધાં સ્થાનોનો પોતાનો ચડતી-પડતીનો રસપ્રદ ભૂતકાળ છે અને નજરે પડે તેવો વર્તમાન છે. એકવીસમી સદીના આપણાં ‘વતન’ ગણાયેલાં ગામોમાં જ્યારે જવાનું થાય...

અઠવાડિયા પછી મે મહિનો બેસી જશે. કાળઝાળ ગરમી તો રહેવાની જ, ગુજરાતને તેની આદત પડી ગઈ છે. પણ, આવા જ માહોલમાં, ૧૯૬૦ની પહેલી મેના દિવસે ગુજરાત રાજ્યની રચના...

એપ્રિલના બીજા-ત્રીજા સપ્તાહમાં ગુજરાતને શોભે તેવા કેટલાક મહત્ત્વના કાર્યક્રમો છવાયા. આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે જુદાં જુદાં સ્થાનોએ તેનો માહોલ જામ્યો...

હમણાં, આ વર્ષે ગુજરાતની સફરનું કોઈ આયોજન કર્યું, તમે? કરવાના હો તો આ વખતે મુલાકાત-પ્રવાસનો એજન્ડા થોડો બદલાવવો પડશે. ગાંધીનગર – અમદાવાદ – સુરત – વડોદરા...

સાંસ્કૃતિક મંચ પર રાજકીય મહાનુભાવો પણ મળતા થાય તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ઇતિહાસબોધ’ની એક સીડી માને છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમણે એવું ઘણું ઉમેર્યું...

હમણાંથી વળી પાછાં બંગાળ-પૂર્વોત્તર ભારતની સાંસ્કૃતિક સફરનો ભૂતકાળ વર્તમાનમાં પળોટાતો થયો છે. ૨૭ માર્ચે સોરઠના ‘માધુપુરના મેળા’ નીમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક નાટ્ય-ઉત્સવમાં ઈશાન ભારત અને ગુજરાતના સ્નેહ સંબંધોને ઊજાગર કરવાનું કામ લિખિત સ્વરૂપે...

‘ભારતીય લોકવિદ્યાનો ઇતિહાસઃ વિવિધ પ્રદેશોમાં તેનાં મૂળિયાં...’ આવા વિષય પર અહીં આણંદમાં એક આખો દિવસ તેના વિદ્વાન અભ્યાસીઓની ચર્ચાગોષ્ઠિ થાય તે સાંસ્કૃતિક ગુજરાતની ઘટના ગણાય કે નહીં?’

ઈશાન ભારતના રમણીય પણ વેરવિખેર પ્રદેશ ત્રિપુરામાં સીપીએમ સરકારનો પરાજય માત્ર ચૂંટણીલક્ષી ઘટના નથી. અગાઉ કહેવામાં આવતું (અને બિરાદરો પણ માનતા કે) ભારતીય...