દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

‘ગુજરાતી થાળી’ જેવો જ ગુજરાતીઓને ઉત્સવ પ્રિય હોય છે તેનો અંદાજ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવી ગયો હતો એટલે ઉત્સવોની યોજના કરી, તે ૨૦૦૫થી...

હિન્દુસ્તાની લોકશાહીની સૌથી વિચિત્ર – પણ દૂર ન થઈ શકે તેવી માયા - રાજકીય પક્ષોની સંખ્યાની છે. બંધારણ રચાયું ત્યારે પણ ભારતમાં ૨૦૦ જેટલા પક્ષો હતા. એવું...

સરદારના રાજકીય જીવનનો સૌથી પડકારયુક્ત સમય ૧૯૪૫થી ૧૯૫૦નો હતો. જેમાં વિભાજન, હિજરત, રાજ્યોનું વિલીનીકરણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી મુખ્ય રહ્યા તે વાત દેશવ્યાપી...

વર્ષની વિદાય અને એક નવા વર્ષનું આગમન રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કેનવાસ પર કેવુંક રંગીન છે તેનું વર્ણન મુશ્કેલ તો છે પણ ચાલો, પ્રયાસ કરીએ. કેટલાક શબ્દો...

ઈસુ વર્ષ ૨૦૧૯ થોડાક દિવસમાં જ તમને ભેટવા આવી રહ્યું છે. વિદેશથી ભારત અને આપણાં પ્રિય ગુજરાતમાં પહોંચવા તમારો જીવ થનગનતો હશે, ખરુંને? આપણે ક્યાં જન્મભૂમિ-વછોયાં...

સા-વ યોગાનુયોગ કેવડિયા કોલોની પાસેની સરદારની પ્રતિમા - ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાન્નિધ્યે જવાનું બન્યું. વડા પ્રધાને જ્યારે આ ભવ્ય અવસરનો પ્રારંભ કર્યો...

શિયાળો બેસતાં ગુજરાતમાં જ્ઞાન-ઉપાસનાની શરૂઆત થઈ જાય છે. હમણાં બે દિવસ અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ ઊજવાઈ ગયો. ફિલ્મ, હાસ્ય, પત્રકારત્વ, લોકસાહિત્ય...

રિઝોલ્યુશન ભલે ઇસવી સનની સાથે જોડાયેલું હોય, આપણે વિક્રમ સંવત ૨૦૭૫ના નવાં વર્ષનો - આખું વર્ષ ટકી રહે તેવો - સંકલ્પ લેવો હોય તો?સમગ્ર ગુજરાત અને ગુજરાતી...

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ – જેણે આ ભવ્ય સ્મારકની જહેમત લીધી - તેના બે સચિવો શ્રી શ્રીનિવાસન અને શ્રી રાઠોડનું મોટું પ્રદાન છે. સંજય જોશી તેમની...

૩૧મી ઓક્ટોબરે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણ સમયે સરદાર વલ્લભભાઈનો જૂનાગઢ-મુક્તિનો અધ્યાય યાદ કરવા જેવો છે. ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જૂનાગઢના નવાબે પાકિસ્તાન...