દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

આ લખી રહ્યો છું ત્યારે, સોમવારે અમદાવાદ તેની ૬૦૮મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. એક મહાનગર - જેને ગુજરાતની આર્થિક રાજધાની અને બાદશાહોનાં પાટનગર તરીકેની - ખ્યાતિ...

શા માટે તસલીમા?અને, તે પણ ‘તસવીરે ગુજરાત’ કોલમમાં, જેમાં મુખ્યત્વે ગુજરાતને કેન્દ્રમાં રાખને લખાતું રહ્યું છે.પણ કારણ છે, તસલીમાને યાદ કરવાનું. દુનિયાના...

ગુજરાતમાં દરેક ચૂંટણી સમયે મીડિયાનું જાણીતું વિધાન હોય છે કે આ વખતે ગુજરાતના નાથ કોણ બનશે? આમ તો લોકશાહીમાં કોઈ નાથ હોતા નથી પણ રાજ્યના સર્વોચ્ચ પદે કોઈ...

આ દિવસોમાં ગુજરાત ઉત્સવ અને મૃત્યુની સમાંતરે ચાલતું રહ્યું! જેમ વ્યક્તિ, તે રીતે સમાજને ય અંધારાં-અજવાળાં અને જીવન-મૃત્યુનો અનુભવ થતો રહે છે તે સમયનાં...

આણંદ-વિદ્યાનગરમાં યોજાયેલા બે કાર્યક્રમોમાં જવાનું બન્યું, તેમાંનો એક તો આપણા આ સાપ્તાહિકમાં સાડા ત્રણ દસકાથી સક્રિય કોકિલાબહેનનાં પુસ્તક ‘એક જ દે ચિનગારી’નાં...

પટેલ કે પાટીદાર યા કિસાન અને કણબી... આ બધાએ પોતાની અસ્મિતા માટે કોને આદર્શ ગણવા જોઈતા હતા તેની ચર્ચા ગુજરાતમાં થઇ જ નહિ. હાર્દિકના હોઠે બે નામ એક સાથે...

વર્ષ ૨૦૧૮નો સૂર્યોદય થઈ ચૂક્યો છે. ગુજરાત હવે વીત્યા વર્ષના પડછાયાની સાથે, સમગ્ર ૨૦૧૮ના દિવસોના પગથિયાં ચઢશે. નરસિંહ મહેતાનું એક સરસ ભજન છે - ‘ઊંચી રે...

ગુજરાતમાં થઈ રહેલા ચૂંટણી-પ્રવાસોની વાત વાચકોને માટે રસપ્રદ બની રહે તેવી ખરી? ઝંઝાવાતી પ્રચાર કંઈ પહેલીવારનો નથી, અગાઉ પણ થયા છે, પરંતુ ૨૦૧૭માં પ્રચાર-પ્રવાસોની...

આજકાલ રાષ્ટ્રીય સ્તરે ખીચડીનો મહિમા વિસ્તર્યો છે. મોટી કડાઈમાં ખીચડી પકવતા બાબા રામદેવની તસવીર તો લગભગ બધે જ પ્રકાશિત થયેલી છે. ખીચડી એટલે શું? તેના વિશે...