દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

અઠ્ઠાવીસમી ઓગસ્ટે ગુજરાતે ઝવેરચંદ મેઘાણીને યાદ કર્યા. ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ શ્રાવણ વદ પાંચમ, વિક્રમ સંવત ૧૯૫૨ના દિવસે આ ‘પહાડનું બાળક’ (તેમના પોતાના જ શબ્દો!)...

સર્જાતા સાહિત્યનું મુખ્ય વહેણ નિજાનંદમાં ભળી જાય એ વાત સાચી છે પણ તેનો ચેતોવિસ્તાર વધુ ને વધુ ભાવકો સુધી પહોંચવાનો હોય છે. એટલે તો તેને માણનારા મળી રહે,...

આ સપ્તાહે બે ‘એવોર્ડ’ વિશે વાત કરવી છે. એક ગુજરાત મીડિયા કલબે નગેન્દ્ર વિજય સહિત વિવિધ અખબારોના તસવીરકારો, અહેવાલ-લેખકો અને બીજાં ક્ષેત્રોના પત્રકારોને...

ઓગસ્ટ અને શ્રાવણની જુગલબંધીના આ દિવસોમાં એક હિન્દી નવલકથાની વાત કરવી છે. ઘણા સમય પછી એક સારી નવલકથા હિન્દીમાં વાંચવાનો આનંદ થયો! નવલકથાનું નામ છેઃ ‘JNU...

જે સમાચારો કે અહેવાલો મીડિયામાં ઝાઝું ચમકતા નથી તેનું પણ કેટલીક વાર, અલગ પ્રકારનું મહત્ત્વ હોય છે. આજે એવા કેટલાક બનાવોની વાત કરવી છે.

સલામ શહેરે અમદાવાદ તો ૬૦૦ વર્ષ પુરાણું, પણ તે પહેલાં અહીં પાટણના કર્ણદેવની રાજધાની હતી અને તે પૂર્વે આશા ભીલનું શાસન હતું એટલે ‘આશાપલ્લી’થી ‘અમદાવાદ’ની...

સાતમી જુલાઈની વરસતી રાતે, અમદાવાદના ટાગોર સભાખંડમાં બે કલાક સુધી ‘નૃત્યોત્સવ-૨૦૧૭’ની પ્રસ્તૂતિ થઈ તેમાં કથક નૃત્યો જ કેન્દ્રમાં હતાં, પણ આપણા ભારતીય શાસ્ત્રીય...

રાષ્ટ્રપતિપદના બે ઉમેદવારો ગુજરાતમાં ન આવે એ તો કેમ બને? યુપીએ (કેટલાકને બાદ કરતાં) પક્ષોના મીરા કુમાર આમ તો દલિત નેતા જગજીવનરામનાં પુત્રી તરીકે વધુ જાણીતાં...

કોંગ્રેસ પક્ષની એ ‘લાયકાત’ માટે પીઠ થાબડવા જેવી છે કે તેમાં ભલભલા શક્તિશાળી નેતાઓને મૂંઝવી નાખવાનો કસબ લાંબા સમયથી ચાલતો આવ્યો છે. ચીમનભાઈ પટેલ જેવા શક્તિશાળી...

શંકરસિંહ વાઘેલા અને રાજકારણમાં સક્રિય તેમના પુત્ર મહેન્દ્રસિંહ ઉપરાંત રાજપા સમયના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપામાં જાય છે કે નહીં તેના કરતાં વધુ કફોડી...