દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

આ દિવસો જ બિલ્વીપત્રના છે શ્રાવણના પ્રભાતે કે સંધ્યાએ મહાદેવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે, પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ! ગુજરાતનો નેહનાતો શ્રાવણ અને ઓગસ્ટ બંનેનો...

કોલકાતામાં ઈસ્ટ ઇન્ડિયા કમ્પની અને તેના સર્વેસર્વા વોરેન હેસ્ટિંગ્સની ખિલાફ પત્રકારત્વના માધ્યમથી સફળ થનાર જેમ્સ ઓગસ્ટસ હિકીના સાવ અંધારે રહી ગયેલી જિંદગીના...

ઈતિહાસને અવળચંડો કહેવાય? કે પછી આપણી માહિતી, સંશોધન અને જ્ઞાનની મર્યાદાને કારણે આવું બને છે? આ સવાલ હમણાં એક પુસ્તક વાંચતા થયો. એન્ડ્ર્યુ ઓટીસના આ ઇતિહાસ...

ગુજરાત સાહિત્ય અકાદમી અને તેની સાથે સંસ્કૃત, સિંધી, ઉર્દુ, હિન્દી અને કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે આવ્યા પછી એવો અનુભવ દૃઢ થયો કે ગુજરાતનાં સાહિત્ય...

ગુજરાતના મુખ્ય પ્રધાન ઇઝરાયલની મુલાકાતે જઈ આવ્યા તે સારું થયું. તેમની સાથે કાબેલ અફસરો પણ હતા. હવે ત્યાંની યોજનાઓની ખૂબી-ખામી સમજીને અહીં અમલીકરણ થાય તેવી...

ચાળીસથી વધુ વર્ષ પહેલાંની, ભારતીય લોકશાહી પર પ્રહાર કરનારી રાજકીય દુર્ઘટનાનું સ્મરણ છે, તમને? બરાબર ૧૯૭૫ની ૨૫-૨૬ જૂને કેન્દ્રમાં રાષ્ટ્રપતિના આદેશ મુજબ...

નરસિંહ મહેતાનું મૂલ્યાંકન કરવું હોય તો તેના ચમત્કારો, તેમની અસીમ ભક્તિ, તેનું ભક્તિ-વલોવણ... આ બધું બાજુ પર રાખીને ‘સામાન્ય નરસિંહ’ સુધી જવું પડે. એ તદ્દન...

એટલું તો થાય જ છે કે હવે રાષ્ટ્રીય સ્તરની કોઈ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડે છે! સાતમી જૂન આમ તો કાળઝાળ ગરમીનો સામાન્ય દિવસ હતો પણ મોટી સંખ્યામાં લોકો ટીવી...

સરદાર પટેલ ગુજરાતીઓમાં બે રીતે જીવંત છે! હમણાં હાર્દિક પટેલે મહાપંચાયત કરી તેમાં જે નેતાઓ હતા એમણે એવું તો કહ્યું કે અમે સરદારના વંશજો છીએ પણ બીજા શ્વાસે...

આપણા ગુજરાતના અત્યારના નેતાઓ વિશે તો અમારી પેઢી જાણે છે પણ તે પહેલાં - પુરોગામી નેતાઓ – કેવા હતા? તેમની રાજકીય કારકીર્દીમાં વિશેષતા શી હતી? શું અત્યારના...