દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

બેઉ બળિયા, સામે મળિયા... આમ ભાજપ તો માનતો નથી પણ કોંગ્રેસ જરૂર માને છે. ગુજરાતમાં ૨૦૧૨માં તેનો મરણિયો પ્રયાસ હતો પણ શ્રીમતી સોનિયા ગાંધીને કોઈ ફિલ્મી ગીતકારે...

કોંગ્રેસને બે કાંખઘોડી (બૈશાખી) મળી ગઈ છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની. ત્રીજી આ પક્ષે અનામત રાખી તે જીગ્નેશ મેવાણીની છે. આંદોલનોનો ઇતિહાસ તપાસીએ એટલે...

તરેહવારની તૈયારીથી ગુજરાતનું રાજકારણ ધમધમવા લાગ્યું છે. ડિસેમ્બરમાં તેની પરાકાષ્ઠા મતદાનના દિવસે આવશે. ગણતરીના પાટલા તો ક્યારના મંડાઈ ગયા. નવથી દસ ટકા...

ચૂંટણી-બજાર ધમધમવા માંડ્યું છે, તેને નોટબંધી કે જીએસટી કોઈ નડ્યાં નથી, બલકે એક ‘પાસ’-ભેરુએ તો મીડિયા સમક્ષ ૫૦૦-૫૦૦ની નોટોનાં દસ લાખનો ઢગલો કર્યો ને કહ્યું...

ચૂંટણીનાં વાદળ ‘ગોરંભાયા’ એમ કહીએ તો વધારે પડતી સાહિત્યિક વેવલાઈ ગણાશે, પણ ચારેતરફ હવે માત્ર અને માત્ર ચૂંટણીની ગતિવિધિ જ શરૂ થઈ ગઈ છે એ વાસ્તવિકતા છે....

ઓક્ટોબર-નવેમ્બર મહિનાઓ તમને બરાબર યાદ છે? ગુજરાતના ગુજરાતીઓને તો તેનું બરાબર સ્મરણ છે. આ વર્ષે વિધાનસભા ચૂંટણીનાં નગારાં ધીમે ધીમે ગાજતાં થયાં છે ત્યારે...

આ કોલમ લખી રહ્યો છું ત્યારે નવરાત્રિની ચતુર્થી ઊજવાઈ રહી છે. પ્રથમાએ તો રાજ્ય સરકારના મુખ્ય પ્રધાન સહિત સૌએ ‘શક્તિવંદના’ તરીકે ભવ્ય ઉત્સવ કર્યો, શક્તિમાતાની...

સુરતનો મિજાજ લા-જવાબ છે. રોજિંદા જીવનમાં રંગપુરણી કરતા સુરતી લાલાઓએ તો રાષ્ટ્રીય ઇતિહાસ સર્જ્યો છે તેની ખબર તેમને ય કદાચ નથી. ૧૬ સપ્ટેમ્બરે ભગવતીકુમાર...

ગુજરાતની જિંદગીના સીમાડા જ ક્યાં છે? આનો અનુભવ વળી પાછો કોલકાતા મહાનગરમાં થયો. લગભગ વીસ વર્ષે ગયો હતો એટલે તેના આધુનિક વિકાસની તસ્વીર વિમાનમથકેથી ભવાનીપુર...

ગુજરાતી રાજકારણમાં ભરચોમાસે પણ ગરમ હવાનો અનુભવ કરતી ઘટનાઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કારણ સાફ છે. ઇસવી સન ૨૦૧૭ના અંત સુધીમાં તો - બીજી કોઈ આકસ્મિક ઘટના ન બને...