‘મિસાવાસીની જેલ ડાયરી’ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના પુસ્તકનું વિમોચન

જાણીતા ઈતિહાસકાર, કટારલેખક, સંપાદક પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા લિખિત પુસ્તક ‘મિસાવાસીની જેલ-ડાયરી’નું તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે વિમોચન કરાયું હતું. આંતરિક કટોકટી અને સેન્સરશિપની અર્ધશતાબ્દિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો.

પદ્મશ્રી હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીની પ્રેરણાદાયી જીવનકથાની ઝલક

પ્રસિદ્ધ ગુજરાતી કોમેડીઅન, લેખક, શિક્ષણકાર અને સામાજિક કર્મશીલ પદ્મશ્રી જગદીશ ત્રિવેદીની જીવનકથા ‘Extraordinary Story of an Ordinary Man’ નિશ્ચલ સંઘવી દ્વારા લખાઈ છે. જગદીશ ત્રિવેદી માત્ર વ્યંગ્ય કે રમૂજ માટે જ પ્રસિદ્ધ નથી. તેઓ સમાજસેવાની ઊંડી...

ધનતેરસ, સોમવાર તા.૯-૧૧-૧૫ના શુભદિને ભક્તિવેદાંત મેનોર, હરેકૃષ્ણ મંદિરમાં સવારના ૭ વાગ્યાના દર્શન, કિર્તન, ધૂન બાદ ઉપરના માળે પ.પૂ. શ્રીલા પ્રભુપાદજીના...



to the free, weekly Gujarat Samachar email newsletter