‘મિસાવાસીની જેલ ડાયરી’ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના પુસ્તકનું વિમોચન

જાણીતા ઈતિહાસકાર, કટારલેખક, સંપાદક પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા લિખિત પુસ્તક ‘મિસાવાસીની જેલ-ડાયરી’નું તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે વિમોચન કરાયું હતું. આંતરિક કટોકટી અને સેન્સરશિપની અર્ધશતાબ્દિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો.

પદ્મશ્રી હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીની પ્રેરણાદાયી જીવનકથાની ઝલક

પ્રસિદ્ધ ગુજરાતી કોમેડીઅન, લેખક, શિક્ષણકાર અને સામાજિક કર્મશીલ પદ્મશ્રી જગદીશ ત્રિવેદીની જીવનકથા ‘Extraordinary Story of an Ordinary Man’ નિશ્ચલ સંઘવી દ્વારા લખાઈ છે. જગદીશ ત્રિવેદી માત્ર વ્યંગ્ય કે રમૂજ માટે જ પ્રસિદ્ધ નથી. તેઓ સમાજસેવાની ઊંડી...

1890ના દાયકામાં ઈસ્ટ આફ્રિકામાં રેલવે લાઈનના બાંધકામ માટે આશરે 32,000 મજૂરો બ્રિટિશ ભારતથી લાવવામાં આવ્યા હતા. અનિશ્ચિતતાથી ભરેલી જગ્યા હોવાં છતાં, ભારતીયો...

હેમરાજ ગોયેલ ફાઉન્ડેશનના ચેરમેન અનિતા ગોયેલ MBE ની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બુક ‘Voices From Gujarat’ હવે એમેઝોન પર પ્રાપ્ય છે. અનિતા ગોયેલ હંમેશાથી...

હેમરાજ ગોયેલ ફાઉન્ડેશનના ચેરમેન અનિતા ગોયેલ MBE ની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બુક ‘Voices From Gujarat’ હવે એમેઝોન પર પ્રાપ્ય છે. અનિતા ગોયેલ હંમેશાથી...

ડો. દિનેશ શાહ. નામ ભલે એક છે, પણ ઓળખ અનેક છે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા આ દિનેશભાઇને સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો મોટા ગજાના વૈજ્ઞાનિક તરીકે ઓળખે...

કોરોના જેવી કટોકટીમાં હાઈપર કનેક્ટિવિટીનો સદ્ઉપયોગ કરીને સમગ્ર વિશ્વ પર આવેલી આપત્તિને અવસરમાં શી રીતે પલટી શકાય. ૭૫ વર્ષ પહેલા અમેરિકન મોડલ પર રચાયેલી...

તાજેતરમાં જ શ્રી જશવંતભાઇ નાકરનું પુસ્તક "ધ અલીમાંગા બોય અને ગોરી રાધા" પ્રસિધ્ધ થયું. આપણે આ અંકમાં “લૂપ્ત થતી જતી લેખન કલાને પુન: જીવંત કરીએ"...વાંચ્યો...

હું ઈંગ્લિશ અને ગુજરાતી પુસ્તકો વાંચવાનો ભારે શોખ ધરાવું છું અને તેમાં પણ જીવનચરિત્રો વાંચવાનું મને ગમે છે. અસંખ્ય લોકો કોવિડ-૧૯ની ગંભીર અસરો સામે સંઘર્ષ...

કોરોના મહામારીએ લોકોને તનદુરસ્તી અને મનદુરસ્તી વિશે એક નવી સમજણ અંગે જાગૃત કર્યાં છે. આવા સમયે મનમાં એવો પ્રશ્ન થાય કે સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦...

ભારતીય સંસ્કૃતિમાં ઇશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી જુદી પ્રકૃતિ હોવા છતાં આપણને એ વૈશ્વિક ઐક્યનું મહત્વ સમજાવે છે.સૃષ્ટિના...

વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડુક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું...



to the free, weekly Gujarat Samachar email newsletter